________________
[૭]
ધ્યાનાભ્યાસ
:
'
. (૧) ધ્યાન અભ્યાસથી સિદ્ધ થાય છે, એટલે તેને નિત્ય નિયમિત અભ્યાસ કરવો જોઈએ. તે માટે સહુથી પહેલાં એવો સંકલ્પ કરવાની જરૂર છે કે હું હવેથી નિત્યનિયમિત ધ્યાનને અભ્યાસ કરીશ.” ' . . .
(૨) ધ્યાનને અભ્યાસ ગુરુનો માર્ગદર્શન–નીચે થાય, તે ઈચ્છવા યોગ્ય છે. એવી સગવડ ન હોય તે પોતાની જાતે તે માટે પ્રયત્ન કરે, પણ અવારનવાર સત્સંગ કરતાં રહેવું અને ધ્યાનના અભ્યાસીઓને સંપર્ક રાખવે. તેમના અનુભવોમાંથી પણ ઘણું માર્ગદર્શન મળી રહે છે. * *-(૩) ધાનાભ્યાસ માટે શાંત અને પવિત્ર સ્થાનની પસંદગી કરવી. આવું અલગ સ્થાન ન મળે તે પિતાના નિવાસસ્થાનને એક ભાગ પસંદ કરી તેને શુદ્ધ-સ્વચ્છ બનાવી ઉપગમાં લે. આજુબાજુ ઘંઘાટ ન થાય તેવી યવસ્થા રાખવી. . . . . . .