________________
9.
જય-સ્ય
ભગવાનની ઉપાસનામાં
આ બીજને ઉપયેગ થાય છે: + + ૢ આ ત્રણ વર્ષોંથી તેની રચના થયેલી છે. —શિવ, ઔ–સદાશિવ, મ્-દુઃખનિવારણ. અર્થાત્ ‘હે સદાશિવ ! મારાં સર્વે દુઃખા દૂર કરો.’
રી
1⁄2
આને કૃષ્ણખીજ, કામખીજું કે અનગબીજ કહેવામાં આવે છે. એમાં 4 હું + + મેં એ ચાર વર્ણા આવેલા છે. તેમાં —કૃષ્ણ અથવા કામ, હૂઁ ઈન્દ્ર, ફ્ સ ંતોષ અને મ્—દુઃખનિવારણના સ`કેત કરે છે. અર્થાત્ હે મન્મથનું મથન કરનારા શ્રી કૃષ્ણ! મારાં દુઃખાનુ હરણ કરી અને મને સતષ આપે.
આને કાલીખીજ કે કપૂરખીજ કહે છે. એમાં + ર્ + ‡ + ર્ એ ચાર વર્ષોં છે. તેમાં ૢ – કાલી, ૬-ત્રહ, મહામાયા, મૈં -દુઃખ નિવારણના સંકેત કરે છે. તેને અર્થ એ છે કે હું શિવયુક્ત જંગનની મહામાયા કાલી માતા ! મારાં દુઃખાના નાશ કરો.’
:
શ્રી
•
આને લક્ષ્મીખીજ કહેવામાં આવે છે. એમાં ગ્ + ૬ + + મ્ એ ચાર વર્ણો છે. શૂ – મહાલક્ષ્મી, ૨ – ધનસંપત્તિ, મૈં – અધિષ્ઠાત્રી, ગ્ – દુઃખ નિવારણ, એટલે તેના
-
-
-