________________
જપ કેમ છો?
-
૧૮૩
(૪) જ૫ સ્વસ્થ મનવાળા થઈને કરે.
ચિંતા, ઉદ્વેગ, ઉતાવળ, વ્યગ્રતા વગેરેને ત્યાગ ન કરવાથી મને સ્વસ્થ બને છે, એટલે જપ કરનારને મનની - આ વૃત્તિઓને છોડવી જોઈએ. . . ;
(૫) જપ મૌનપૂર્વક કરવો. જપ કરતી વખતે કંઈ પણ બોલવું નહિ.
(૬) જપ મનથી કરવો. - સામાન્ય રીતે જપ ઉપાંશુ કરવામાં આવે છે, પણ તે માત્ર મનોવૃત્તિથી થાય તે ઈચ્છવા એગ્ય છે. ઉપાંશુ કરતાં માનસ જપનું ફલ હજારગણું વધારે મનાયેલું છે. - જપ એકાંત અને મૌનપૂર્વક કરવાથી ઘણો લાભ થાય
છે. આ દિશામાં શ્રી મોટાએ પિતાના હરિ ૐ આશ્રમમાં ઘણા પ્રયોગો કરેલા છે.
જપ કરતી વખતે સ્વસ્તિકાસન, પદ્માસન, વીરાસન કે સિદ્ધાસન પસંદ કરવા ગ્ય છે, પણ તે સિદ્ધ થયાં ન હોય તો માત્ર સુખાસને બેસીને એટલે પલાંઠી વાળીને પણ જપ કરી શકાય.
. . . * જપ કરતી વખતે મેરુદંડ સીધો રહે એ રીતે બેસવું. મેરુદંડ બરડાની વચ્ચે આવેલું છે, એટલે બરડો સીધો રાખ એમ કહીએ તો પણ ચાલે.