Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• एकत्रैव नानाविरुद्धपर्यायसिद्धिः । ૨. - 'કુરિસમ પુરસદો, નમ્પામરજાપíતો |
તસ ૩ વાતાર્ફયા, પન્નવમેયા(બોયા) વહુવિચMI || (ઉ.૩૨) સખતો ૪/પી इत्थमेकस्यामेव व्यक्तौ बाल-तरुणादिपर्यायेण भेदस्य देवदत्तादिपर्यायेण चाभेदस्य अविरोधमेव 7 = विरोधाभावमेव निश्चिनु । उक्तञ्च श्रीसिद्धसेनदिवाकरपादैः सम्मतितर्के '“पुरिसम्मि पुरिससद्दो जम्माईમરવાનપગ્નન્તા તસ ૩ વાતાચા પન્નવનોથા વવિM TI” (સ.ત.9/૩૨) રૂત્તિા
श्रीअभयदेवसूरिकृततद्वृत्तिलेशस्त्वेवम् “अतीतानागतवर्तमानानन्तार्थ-व्यञ्जनपर्यायात्मके पुरुषवस्तुनि 'पुरुष' श इति शब्दो यस्याऽसौ पुरुषशब्दः तद्वाच्योऽर्थः जन्मादि-मरणपर्यन्तोऽभिन्न इत्यर्थः, 'पुरुष' इत्यभिन्नाऽभिधान क -प्रत्यय-व्यवहारप्रवृत्तेः । तस्यैव बालादयः पर्याययोगाः परिणतिसम्बन्धा बहुविकल्पाः = अनेकभेदाः प्रतिक्षणसूक्ष्म
(.) આ રીતે “એક જ વ્યક્તિમાં બાલ-તરુણાદિ પર્યાય સ્વરૂપે ભેદ અને દેવદત્ત વગેરે પર્યાય સ્વરૂપે અભેદ વચ્ચે વિરોધ નથી જ' - તે પ્રમાણે તમે નિશ્ચય કરો. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ પણ સંમતિતર્કપ્રકરણ નામના ગ્રંથમાં આ બાબતને જણાવતા કહે છે કે “પુરુષને ઉદેશીને જન્મથી માંડીને મૃત્યુ સમય સુધી “પુરુષ' શબ્દનો પ્રયોગ થાય છે. તથા બાલ-યુવાન આદિ અનેક પ્રકારના પર્યાયોનો તે જ પુરુષની સાથે સંબંધ થાય છે.”
હમ નૈઋચિક અને વ્યાવહારિક પર્યાયની વિચારણા થઈ (શ્રીરામ.) તર્કપંચાનન શ્રી અભયદેવસૂરિ મહારાજે સંમતિતર્કની વાદમહાર્ણવ નામની વ્યાખ્યામાં દિવાકરજીનો આશય સ્પષ્ટ કરતા જણાવેલ છે કે “દરેક પદાર્થ અતીત-અનાગત અને વર્તમાનકાળના
અનન્ત અર્થપર્યાય સ્વરૂપ અને અનન્ત વ્યંજનપર્યાય સ્વરૂપ છે. તેથી પુરુષ પદાર્થ પણ ત્રિકાલવર્તી ( અનંત અર્થ-વ્યંજન પર્યાય સ્વરૂપ છે. પુરુષના જન્મથી માંડીને મરણ સમય સુધી તેને ઉદેશીને “આ
પુરુષ છે. આ પુરુષ છે' - આ પ્રમાણે એક જ (= સમાન) શબ્દનો પ્રયોગ થાય છે. તથા “આ -1 પુરુષ છે. આ પુરુષ છે' - આ પ્રમાણે એક સરખી પ્રતીતિ અને વ્યવહાર થાય છે. તેથી જન્મથી
માંડીને મરણ સમય સુધી તે માણસ “પુરુષ' શબ્દનો અર્થ બને છે. આમ ભૂત-ભવિષ્ય-વર્તમાનમાં પુરુષ વ્યક્તિ એક = અભિન્ન સિદ્ધ થાય છે. તથા તે જ પુરુષમાં બાલ, યુવાન, વૃદ્ધ આદિ અનેક પ્રકારના પર્યાયોનો સંબંધ થાય છે. આ પર્યાયોમાં નિશ્ચયથી પ્રતિક્ષણ બદલાતા સૂક્ષ્મ પરિણામો અંતર્ભાવ પામે છે. અર્થાત્ બાલ, યુવાન આદિ પર્યાયો વ્યવહારનયથી દીર્ઘ કાળ (પાંચ-દશ વર્ષ સુધી) ટકનારા છે. જ્યારે નિશ્ચયનયથી પ્રતિસમય બાલત્વ વગેરે પર્યાયો ફરતા રહે છે. નિશ્ચયસંમત સૂક્ષ્મ પર્યાયો આપણા માટે શૃંગગ્રાહિકાચાયથી વ્યવહર્તવ્ય બનતા નથી. પરંતુ આ નૈૠયિક સૂક્ષ્મ પર્યાયોનો વ્યાવહારિક (= વ્યવહારનયસંમત) પર્યાયોમાં અંતર્ભાવ થઈ જાય છે. નૈૠયિક સૂક્ષ્મ પરિણતિથી ગર્ભિત વ્યવહર્તવ્ય એવા તમામ પર્યાયો તે જ પુરુષના બને છે. કારણ કે તે જ પુરુષમાં “આ અત્યારે બાલ છે, યુવાન નથી”, “આ હમણાં યુવાન થઈ ગયેલ છે. હાલ આ બાળક નથી.' ... ઈત્યાદિ રૂપે તે તે પર્યાયોના અન્વય-વ્યતિરેકનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ “ભૂત-ભવિષ્ય-વર્તમાનમાં પુરુષ કથંચિત્ 1. પુરે પુરુષ નનયિમરાન પર્યન્ત: | તસ્ય તુ વાતા: પર્યાયયોગ વરિત્ના // ૨. શૃંગગ્રાતિકાત્યાયની સ્પષ્ટતા સામેના પાનામાં આપવામાં આવેલ છે.