Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 412
________________ ० सापेक्षनयसमूहः प्रमाणम् । सम्मतितर्कवृत्तौ श्रीअभयदेवसूरिभिः “नयन्ति = इतररूपसापेक्षं स्वविषयं परिच्छिन्दन्ति इति नयाः” (स.त.१/ प२१ पृ.४२०) इत्युक्तम्। '“णयसण्णा इयराऽविराहणेणं, दुण्णयसण्णा य इहरा उ” (गु.त.वि.१/५२) इति रा गुरुतत्त्वविनिश्चये। _ बृहत्स्वयम्भूस्तोत्रे समन्तभद्राचार्येण “य एव नित्य-क्षणिकादयो नयाः मिथोऽनपेक्षाः स्व-परप्रणाशिनः । "त एव तत्त्वं विमलस्य ते मुनेः परस्परेक्षाः स्व-परोपकारिणः ।।” (बृ.स्व.स्तो.६१) इति यदुक्तं तदत्रानुसन्धेयम् । श्रीहरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्तौ “सर्वनयमतानि अपि चाऽमूनि पृथग् विपरीतविषयत्वाद् न के प्रमाणम्, समुदितानि त्वन्तर्बाह्यनिमित्तसामग्रीमयत्वात् प्रमाणम्” (आ.नि.१४४ पृ.७२) इति व्याख्यातम् । । सूत्रकृताङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्यस्तु “सर्वेऽपि नयाः प्रत्येकं मिथ्यादृष्टयः अन्योऽन्यसव्यपेक्षास्तु सम्यक्त्वं * મનન્તિ” ($. ૨/૭/૮૧ પૃ.૪૨૭) ત્યારે का इदमेवाभिप्रेत्य सम्मतितर्के "तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा। अण्णोण्णणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा ।।” (स.त.१/२१) इत्युक्तम् । इदमेवानुसृत्य कोट्याचार्यः अपि विशेषावश्यकभाष्यवृत्ती જણાવવાના અભિપ્રાયથી જ સમ્મતિતર્કવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ કહેલ છે કે “વસ્તુના અન્ય સ્વરૂપને સાપેક્ષપણે રહીને પોતાના વિષયનો નિર્ણય કરે તે નય કહેવાય છે.” અહીં “નય' શબ્દનો અર્થ સુનય સમજવો. “અન્ય નયની વિરાધના ન કરવાથી “નય સંજ્ઞા. અન્યથા તો “દુર્નય સંજ્ઞા જાણવી.” - આમ ગુરુતત્ત્વવિનિશ્ચયમાં બે જ સંજ્ઞા જણાવી છે. નિરપેક્ષ નચ = દુર્નચ, સાપેક્ષ નય = સુનય છે (વૃદ.) બૃહસ્વયંભૂસ્તોત્રમાં સમન્તભદ્રસૂરિએ જણાવેલ છે કે “જે નિત્યનય અને ક્ષણિકનય પરસ્પર નિરપેક્ષ બની સ્વ-પરનો નાશ કરે છે તે જ નયો પરસ્પર સાપેક્ષ બનીને સ્વ-પરનો ઉપકાર કરે છે. છે વિમલ મુનીશ્વર ! આ તમારું રહસ્ય છે.” તેનું અહીં અનુસંધાન કરવું. d (શ્રીદ) શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં જણાવેલ છે કે “આ બધાય નમતો સ્વતંત્ર = પરસ્પરનિરપેક્ષ હોય તો પ્રમાણ નથી. કારણ કે તેના વિષયો પરસ્પર વિપરીત છે. તથા સ આ જ નિયમતો સમ્યફ રીતે ભેગા થાય તો આંતરિકનિમિત્ત અને બાહ્યનિમિત્ત - એમ બન્નેને ગ્રહણ કરનાર સામગ્રીસ્વરૂપ હોવાથી પ્રમાણભૂત છે.” શ્રીહરિભદ્રસૂરિજીએ “સ્વતંત્ર નો પ્રમાણ નથી' – આટલું જ જણાવેલ છે. પરંતુ “સ્વતંત્ર નયો મિથ્યા છે' - એમ જણાવેલું નથી. જ્યારે શ્રીશીલાંકાચાર્યજીએ તો સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે કે “બધાય નયો સ્વતંત્ર હોય તો મિથ્યાષ્ટિ છે તથા પરસ્પર સાપેક્ષ બને તો તે બધાય નયો સત્યતાને = પ્રામાણ્યને ધારણ કરે છે.” () આ જ અભિપ્રાયથી સમ્મતિતર્કમાં શ્રીસિદ્ધસેનદિવાકરજીએ જણાવેલ છે કે “તેથી બધાય નયો પોતાની માન્યતામાં આગ્રહ રાખનારા મિથ્યાષ્ટિ છે. પરસ્પરસાપેક્ષ તે જ નયો સત્યપ્રતીતિનું કારણ બને છે.” આ અંગે ઊંડાણથી વિભાવના કરવી. તથા તેને અનુસરીને વિશેષાવશ્યકમહાભાષ્યની 1. નવસંશા હતાવિરાધનેન, ટુર્નચસંજ્ઞા જ તીરથ તુ 2. तस्मात् सर्वेऽपि नया मिथ्यादृष्टयः स्वपक्षप्रतिबद्धाः। अन्योऽन्यनिश्रिताः पुनः भवन्ति सम्यक्त्वसद्भावाः।।

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482