Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪
६४५
• त्रैलक्षण्यग्राहकत्वेऽपि नय-प्रमाणभेदद्योतनम् । ‘एवं सति *त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम्' इति चेत् ?
न, मुख्य-गौणभावेनैवानेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्व-स्वार्थग्रहणे नयानां सप्तभङ्गीमुखेनैव વ્યાપારમ્ અતિ ભાવાર્થ ” //પ/૧૪
ननु एवं सति त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम् इति चेत् ? प
न, गौण-मुख्यभावेनैवाऽनेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्व-स्वार्थग्रहणे नयानां । सप्तभङ्गीमुखेनैव व्यापारात् । एकस्मिन् समये द्रव्ये उत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वबोधकं ‘वस्तु कथञ्चिद् । नित्यम्' इति वचनं नित्यानित्यत्वसप्तभङ्ग्यां प्रथमो भङ्गः द्रव्यार्थिकनयस्य विधिकोटिगतस्य । " प्रथमभङ्गे विधिकोटिगतस्य अस्य द्रव्यार्थिकनयतया सत्ताया एव मुख्यत्वेन ग्रहणम्, उत्पाद श
જ નયમાં પ્રમાણપત્રની શંકા & શંકા :- (નવું) જો પાંચમો દ્રવ્યાર્થિકનય દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ માને તો તે પ્રમાણ વચન જ થઈ જશે, નયવચન નહીં થાય. કારણ કે નયવાક્ય તો વસ્તુના એક અંશનું જ ગ્રહણ કરે છે, સર્વ અંશનું નહીં. “એક જ સમયમાં વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે” – આ વાક્ય તો વસ્તુના સર્વાશનું ગ્રહણ કરે છે, એક અંશનું નહિ. તેથી તેને પ્રમાણવચન માનવું જોઈએ, નયવચન નહિ.
* નચમાં પ્રમાણપતાનું નિરાકરણ * સમાધાન :- (ન.) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે ઉત્પાદ-વ્યયસાપેક્ષ સત્તાગ્રાહક પ્રસ્તુત અશુદ્ધ દ્રવ્યાર્થિકનય ગૌણ-મુખ્યભાવે જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ શૈલક્ષણ્યને ગ્રહણ કરે છે. મુખ્ય રીતે પોત-પોતાના વિષયનો બોધ કરવા માટે સર્વ નો સપ્તભંગી દ્વારા જ પ્રવૃત્તિ કરે છે. “એક સમયે એ દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે' - આ વચન “વસ્તુ કથંચિત્ નિત્ય છે' - આવું જણાવે છે. તેથી તે છે નિત્યત્વ-અનિત્યત્વવિષયક સપ્તભંગીમાં વિધિકોટિગત દ્રવ્યાર્થિકનયનો પ્રથમ ભાંગો = પ્રકાર બને છે. 1] આ પ્રથમ ભાંગામાં વિધિકોટિગત પ્રસ્તુત પાંચમો નય દ્રવ્યાર્થિક હોવાથી સત્તાને જ મુખ્યરૂપે ગ્રહણ કરે છે તથા ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ગ્રહણ કરે છે. તેથી તે પ્રમાણરૂપ હોવાની આપત્તિને અવકાશ છે. રહેતો નથી. પ્રમાણ તો મુખ્ય વૃત્તિથી જ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ àલક્ષણ્યનું ગ્રહણ કરે છે.
પ્રમાણ સર્વ ધર્મોને મુખ્યરૂપે જ ગ્રહણ કરે છે સ્વર :- એકીસાથે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું ગ્રહણ કરવા છતાં દ્રવ્યાર્થિકનય મુખ્યરૂપે તો સત્તાને જ = ધ્રૌવ્યને જ = નિત્યત્વને જ ગ્રહણ કરે છે. અનિત્યત્વ = ઉત્પાદ-વ્યય તો ગૌણરૂપે જ તેનો વિષય બને છે. તેથી દ્રવ્યાર્થિકનયનું ઉપરોક્ત વાક્ય પ્રમાણવાક્ય બને તેવી શંકાને અવકાશ રહેતો નથી. નિત્યત્વ-અનિત્યત્વસ્વરૂપ વિરુદ્ધ ધર્મયુગલ સંબંધી સપ્તભંગીમાં દ્રવ્યાસ્તિકનયનો આ પ્રથમ ભાંગો આપણે વિચાર્યો. સપ્તભંગીના દરેક ભાગાઓમાં દરેક નય આ રીતે પોતપોતાના વિષયને મુખ્યરૂપે ગ્રહણ કરે છે અને કથંચિત શબ્દ દ્વારા નયાન્તરવિષયને ગૌણરૂપે સ્વીકારે છે. તેમ છતાં તે નયસ્વરૂપ જ રહે છે, પ્રમાણસ્વરૂપ બનતો નથી. પ્રમાણ તો વસ્તુગત સર્વ ધર્મોને મુખ્યરૂપે જ ગ્રહણ કરે છે. કો.(૧૩)માં “નક્ષળ્યાપ્રા... ઈત્યાદિ અશુદ્ધ પાઠ.*..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.