Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 452
________________ ६५० • द्रव्य-गुणादीनां भेदेन प्ररूपणम् । ૧/૬ છઈ નહીં. “મેહત્યના સાપેક્ષોડશુદ્ધકવ્યર્થ : *જ્ઞાતવ્ય પ/૧૫ इति इष्यते, भेदकल्पनाया द्रव्यार्थिकनयेऽशुद्ध्यापादकत्वात् । तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “भेदे सदि संबंधं गुण-गुणियाईण श कुणइ जो दव्ये । सो वि असुद्धो दिट्ठो सहिओ सो भेदकप्पेण ।।” (न.च.२३/द्र.स्व.प्र.१९६) इति । तदुक्तम् ज आलापपद्धतौ अपि “भेदकल्पनासापेक्षोऽशुद्धद्रव्यार्थिकः, यथा - आत्मनो ज्ञान-दर्शनादयो गुणाः” (आ.प.पृ.७) । इदञ्चात्रावधेयम् - एतन्नयस्य द्रव्यार्थिकत्वाद् अभेदस्यैव मुख्यरूपेण ग्राहकत्वम्, अशुद्धत्वाच्च १. भेदस्य गौणरूपेण ग्राहकत्वम् । ततश्च ‘आत्मनः ज्ञानादिगुणाद् आत्मा अभिन्नः' इत्येवं प्रतिपादयन्नयं क भेदकल्पनासापेक्षाऽभेदग्राहकाऽशुद्धद्रव्यार्थिकनयतया बोध्यः । षष्ठीबोधितस्य भेदस्य अत्र उद्देश्यताणि वच्छेदकतया गौणत्वम् अभेदस्य च विधेयतया मुख्यत्वं ज्ञेयम् । अतो न प्रमाणत्वापत्तिः। ‘ज्ञानादित आत्मा भिन्नाभिन्नः' इत्युक्तौ तु भेदाऽभेदयोः विधेयतया मुख्यत्वात्प्रमाणत्वमवसेयम् । द्रव्यास्तिकनयदृष्ट्या द्रव्य-गुणयोः पारमार्थिकम् ऐक्यमेव । न हि भूतले घटवद् द्रव्ये गुणाः અશુદ્ધ છે - તેવું શાસ્ત્રકારોને ઈષ્ટ છે. ભેદકલ્પના દ્રવ્યાર્થિકનયમાં અશુદ્ધિની આપાદક છે. તેથી તે અશુદ્ધ કહેવાય છે. * ભેદકલ્પનાપ્રયુક્ત અશુદ્ધિ (૬) દેવસેનજીએ નયચક્રમાં અને માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્યમાં ગુણ-ગુણી આદિનો ભેદ કરીને ગુણ વગેરેનો ગુણી વગેરેની સાથે જે નય સંબંધ કરે છે (= જણાવે છે) તે નય ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકાય છે. કારણ કે તે ભેદવિષયક કલ્પનાથી યુક્ત છે.” આલાપપદ્ધતિમાં પણ જણાવેલ છે કે “ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છઠ્ઠો ભેદ a છે. જેમ કે “આત્માના જ્ઞાન-દર્શન આદિ ગુણો છે' - આવું વચન.” છે સર્વ ગુણોનો અખંડ પિંડ એટલે દ્રવ્ય છે વી (રૂ.) અહીં એક બાબત ખ્યાલમાં રાખવી કે પ્રસ્તુત નય દ્રવ્યાર્થિક હોવાથી ગુણ-ગુણી વચ્ચે અભેદને જ મુખ્યરૂપે ગ્રહણ કરે છે. તથા અશુદ્ધ હોવાના કારણે તે ભેદને ગૌણરૂપે ગ્રહણ કરે છે. છે તેથી આ નય એવું પ્રતિપાદન કરશે કે “આત્માના જ્ઞાનાદિ ગુણોથી આત્મા અભિન્ન છે.” તેથી આ નયનું નામ “ભેદકલ્પનાસાપેક્ષઅભેદગ્રાહક અશુદ્ધદ્રવ્યાર્થિક આવું જાણવું. છઠ્ઠી વિભક્તિ દ્વારા જણાવાયેલ ભેદ અહીં ઉદેશ્યતાઅવચ્છેદક હોવાથી ગૌણ જાણવો. તથા અભેદ વિધેય હોવાથી મુખ્ય જાણવો. તેથી આ નયવાક્ય પ્રમાણ બનવાની આપત્તિ નહિ આવે. તથા જો “જ્ઞાનાદિથી આત્મા ભિન્નાભિન્ન છે' - આવું બોલવામાં આવે તો ભેદ-અભેદ બન્ને વિધેય હોવાથી તે વાક્યને પ્રમાણરૂપે જ જાણવું. (કવ્યા.) હવે મૂળ વાત કરીએ. દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિમાં દ્રવ્ય અને ગુણ પરમાર્થથી અભિન્ન જ છે. દ્રવ્યથી સ્વતંત્રપણે ગુણની સત્તા માન્ય નથી. મતલબ કે જે રીતે જમીન ઉપર ઘડો ભેદસંબંધથી * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. 1, મેરે સતિ સંખ્યત્વે ગુખ-થાકીનાં રતિ ચો દ્રા. सोऽप्यशुद्धो दृष्टः सहितः स भेदकल्पेन ।।

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482