Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 449
________________ ० पञ्चमद्रव्यार्थिकाऽशुद्धत्वबीजद्योतनम् । ६४७ क्षणभङ्गुराणां पर्यायाणां द्रव्यात्मकत्वेऽपि शाश्वतस्य द्रव्यस्य तु न पर्यायात्मकत्वमिति न द्रव्याऽनित्यत्वापत्तिरिति द्रव्यार्थिकनयतात्पर्यम् । परमार्थत उत्पाद-व्यययोः पर्यायार्थिकविषयतया द्रव्य-पर्यायादिभेदकत्वमिति गौणरूपेण तद्ग्रहणे रा द्रव्यार्थिकस्येहाऽशुद्धिरपरिहार्या । “विकारापगमे सत्यं सुवर्णं कुण्डले यथा” (वा.प.३/२/१५) इति वाक्यपदीये म भर्तृहरिवचनं पञ्चमद्रव्यार्थिकनयविधया विज्ञेयम् । कथञ्चिदादिशब्दतो नयान्तरविषयग्राहकत्वमेव की नयस्याऽशुद्धत्वमुच्यते । अतोऽयमशुद्धो द्रव्यार्थिकनय उच्यते। कालादिभिरष्टभिः द्रव्य-पर्यायादीनामभेदवृत्तिप्राधान्यार्पणायान्तु तस्य प्रमाणत्वमिष्टमेव, सप्तभङ्ग्यां ।। प्रतिभङ्गं सकलादेशस्याऽभ्युपगमात्, सकलादेशस्य च प्रमाणवाक्यरूपत्वादिति चतुर्थशाखायां (४/१४) ण व्याख्यातप्रायमिति विभावनीयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – उत्पाद-व्ययौ उपसर्जनीकृत्य ध्रौव्यप्राधान्यार्पणातः 'व्याधि જ રીતે ક્ષણભંગુર પર્યાયો દ્રવ્યસ્વરૂપ છે. પરંતુ શાશ્વત દ્રવ્ય પર્યાયાત્મક તો નથી જ. તેથી દ્રવ્ય -પર્યાયનો અભેદ માનવા છતાં દ્રવ્ય અનિત્ય બની જવાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી. આ મુજબ અહીં દ્રવ્યાર્થિકનયનું તાત્પર્ય સમજવું. 8 વાક્યપદીયનો સંદર્ભ . (પરમા.) પરમાર્થથી તો ઉત્પાદ અને વ્યય પર્યાયાર્થિકનયનો વિષય છે. તથા પર્યાયાર્થિકનય ભેદકારક છે, દ્રવ્ય-પર્યાયમાં ભેદને કરનાર છે. તેથી ઉત્પાદનો અને વ્યયનો સ્વીકાર દ્રવ્ય અને પર્યાય આદિમાં ભેદ સિદ્ધ કરશે જ. છતાં પ્રસ્તુત પાંચમો દ્રવ્યાર્થિકન, પર્યાયાર્થિકનયના વિષયભૂત ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ગ્રહણ કરે છે. તેથી તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનય બની જાય છે. ભર્તુહરિએ વાક્યપદીય ગ્રંથમાં જે જણાવેલ | છે કે “જેમ કે વિકાર રવાના થતાં કુંડલમાં જણાતું સુવર્ણદ્રવ્ય એ સત્ય છે' - તે પ્રસ્તુત પાંચમા દ્રવ્યાર્થિકનયના વાક્ય તરીકે જાણવું. કથંચિત વગેરે શબ્દના ઉલ્લેખથી નયાન્તરવિષયગ્રાહકત્વ એ જ વ! નયમાં રહેનારું અશુદ્ધત્વ કહેવાય છે. તેથી ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ગ્રહણ કરનારો પાંચમો દ્રવ્યાર્થિક નય અશુદ્ધ કહેવાય છે. સકલાદેશની અપણાથી નય પણ પ્રમાણસ્વરૂપ છે (ાદ્રિ) કાળ વગેરે પૂર્વોક્ત (૪/૧૪) આઠ તત્ત્વની અપેક્ષાએ દ્રવ્ય-પર્યાય વગેરેમાં અમેદવૃત્તિ પ્રાધાન્યની વિવક્ષા કરવામાં આવે તો દ્રવ્યાર્થિકન સંમત નિત્યત્વ-અનિત્યત્વવિષયક સપ્તભંગીના પ્રથમ ભંગ સ્વરૂપ દ્રવ્ય કર્થાવત્ નિત્યમ્ ઇવ’ આ વાક્યમાં પ્રમાણરૂપતા તો માન્ય જ છે. કારણ કે સપ્તભંગીના દરેક ભાંગામાં સકલાદેશનો સ્વીકાર કરવામાં આવે છે. તથા સકલાદેશ તો પ્રમાણવાક્ય સ્વરૂપ છે. આ વાત ચોથી શાખાના ચૌદમા શ્લોકમાં વિસ્તારથી સમજાવેલ છે. તેથી તેને અમે અહીં ફરીથી બતાવતા નથી. પરંતુ વાચકવર્ગ તદનુસાર ઊંડાણથી વિચારણા કરવી. જ ધ્રોવ્યને મુખ્ય કરવાનું આધ્યાત્મિક પ્રયોજન આધ્યાત્મિક ઉપનય - ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે સ્વીકારી ધ્રૌવ્યને મુખ્ય કરવાનો પાંચમા દ્રવ્યાર્થિકનો આ જ ર જ સ .

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482