Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 426
________________ ६२४ • नवविधनयनिरूपणम् ॥ ५/८ तथापि तदवान्तरभेदान् नैगमादीन् मूलनयविभागे प्रक्षिप्य नव नया इति तत्प्रक्रिया प्रसिद्धा । तदुक्तं देवसेनेन एव नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशापराभिधाने बृहन्नयचक्रे “दो चेव मूलणया भणिया दव्वत्थ-पज्जयत्थगया। अण्णे असंखसंखा ते तब्भेया मुणेयव्वा ।। (न.च.११, द्र.स्व.१८३), प नेगम संगह ववहार तह य रिउसुत्त सद्द अभिरूढा। एवंभूया णवविह णया वि तह उवणया तिण्णि ।।" रा (न.च.१२, द्र.स्व.प्र.१८४) इति । इदमत्र दिगम्बरमताकूतम् - 'सर्वांशैः वस्तुग्राहकस्य प्रमाणत्वम्, एकांशेन वस्तुग्राहकस्य च नयत्वम् । वस्तुनो द्रव्य-पर्यायात्मकत्वेन मूलनयद्वैविध्यमेव सम्भवति, वस्तुनो द्रव्यांशग्राहकस्य द्रव्यार्थिकश नयत्वं पर्यायांशग्राहकस्य च पर्यायार्थिकत्वम्। तयोरेव सर्वनयान्तर्भावः। यावन्तो वचनप्रकाराः क तावन्त एव नया, वचनानाञ्चाऽसङ्ख्येयत्वेन नयानामप्यसङ्ख्येयत्वमेव । ते च सर्वे द्रव्यार्थिक गि-पर्यायार्थिकनयभेदा एव, द्रव्य-पर्यायान्यतरस्यैव तद्विषयत्वात् । द्रव्यार्थिकादिनवविधनयावान्तरभेदा स्त्वष्टाविंशतिः ज्ञातव्याः। तद्यथा (१) द्रव्यार्थिकस्य दश भेदाः, (२) पर्यायार्थिकस्य षट्, (३) नैगमस्य त्रयः, (४-५-६) सङ्ग्रह-व्यवहार- सूत्राणां प्रत्येकं द्वौ भेदौ, (७-८-९) शब्द-समभिरूढैवम्भूतानां प्रत्येकम् एककः भेद इति अष्टाविंशतिः नवनयभेदाः, उपनयास्तु त्रयः'। एते सर्वे इह अग्रेतनशाखयोश्च निरूपयिष्यन्त इत्यवधेयम् । ભેદ સ્વરૂપ નૈગમ વગેરે નયના વિભાગમાં તે બે મૂળ નયોને ગોઠવીને “નયો નવ છે' - તે પ્રમાણે દેવસેનજીની પ્રક્રિયા પ્રસિદ્ધ છે. તેથી દેવસેનજીએ જ નયચક્ર ગ્રંથમાં તથા માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ જેનું બીજું નામ છે એવા બૃહદ્મયચક્ર ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બે જ મૂળ નય કહેવાય છે. અસંખ્યાત નામની સંખ્યા સુધી પહોંચેલા અન્ય નયો તો દ્રવ્યાર્થિકના અને ५यायार्थिन। म ३५. ०४ qu. (१) नैराम, (२) संग्रह, (3) व्यवहार, (४) सूत्र, (५) ७ २८, (६) अमि३a (= सममि.३८) सने (७) अभूत. मा सात नयोमा द्रव्यार्थि भने पर्यायार्थि વા નયોને ઉમેરવાથી નવ નય થાય છે. તથા ત્રણ ઉપનય છે.” (इदम.) प्रस्तुतमा पिरमतनो अभिप्राय मा भु४५ सम४वो. वस्तुन सशिने ॥ ४२नार એ જ્ઞાન પ્રમાણ કહેવાય છે. તથા વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર જ્ઞાનને નય કહેવાય છે. વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે. તેથી મૂળ નય તો ફક્ત બે જ સંભવી શકે છે. વસ્તુના દ્રવ્યાંશને મુખ્યપણે ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનય તથા વસ્તુના પર્યાયાંશને મુખ્યપણે ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનય. આ બે મૂળ નયોમાં જ બાકીના સર્વ નયોનો અંતર્ભાવ થઈ જાય છે. જેટલા પણ વચનોના પ્રકાર છે તેટલા જ નય છે. તથા વચનો અસંખ્ય પ્રકારના હોય છે. તેથી નયોની કુલ સંખ્યા અસંખ્યાત જ છે. આ અસંખ્યાત નય દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જ ભેદ છે. કારણ કે તે અસંખ્ય નયોનો વિષય કાં તો દ્રવ્ય હોય, કાં તો પર્યાય હોય. નવ નિયોના અવાન્તર ભેદ સંક્ષેપમાં નીચે મુજબ સમજવા. 1. द्वौ चैव मूलनयौ भणितौ द्रव्यार्थ-पर्यायार्थगतौ। अन्येऽसङ्ख्यसङ्ख्यास्ते तद्भेदा ज्ञातव्याः। 2. नैगमः सङ्ग्रहः व्यवहार तथा च ऋजुसूत्रः शब्दः अभिरूढः (समभिरूढः)। एवम्भूतः नवविधा नया अपि तथोपनयास्त्रयः।।

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482