Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 427
________________ ૧/૮ २५ નય - ૨ ० निश्चय-व्यवहारनयविषयविद्योतनम् । (વલી=) તથા અધ્યાત્મવાચઈ = અધ્યાત્મશૈલીઈ નિશ્ચયનય વ્યવહારનય ઇમ ર જ નય કહિછે. 5} "દ્રવ્યાર્થિકનય ૧, પર્યાયાર્થિક નય ૨, નૈગમાદિ ૭ નય એવં ૯ નય જાણવા. *ઇમ ૬૨ ગાથાનો અર્થ.* I/૫/૮. अध्यात्मरीतितः = आध्यात्मिकशैलीतः निश्चय-व्यवहारौ द्वौ एव नयौ कथ्यते। प्रकृते तुः । पक्षान्तरसूचकः, तदुक्तं धरसेनेन विश्वलोचने “तु पादपूरणे भेदाऽवधारण-समुच्चये। पक्षान्तरे नियोगे च । પ્રશંસાયાં વિનિગ્રા ” (વિ.નો. વ્યયવ-૨૪/ર૯ પૃ. ૪૦) રૂક્તિા તડુમ્ કાત્તાપદ્ધતી સેવનેન ! “पुनरप्यध्यात्मभाषया नया उच्यन्ते । तावद् मूलनयौ द्वौ - निश्चयो व्यवहारश्च। तत्र निश्चयनयोऽभेदविषयः, म પણ મૂળ નયના અવાન્તર અઠ્ઠાવીસ ભેદ રણ ઉપનય દ્રવ્યાર્થિક : દશ ભેદ _-૧ સભૂત વ્યવહાર પર્યાયાર્થિક : છ ભેદ E૨ અસભૂત વ્યવહાર નૈગમ : ત્રણ ભેદ છ૩ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર સંગ્રહ : બે ભેદ ૫ વ્યવહાર : બે ભેદ ઋજુસૂત્ર : બે ભેદ -૭ શબ્દ : એક ભેદ -૮ સમભિરૂઢ : એક ભેદ -૯ એવંભૂત : એક ભેદ = કુલ અઠ્ઠાવીસ (અવાન્તર) ભેદ. | નયના પ્રસ્તુત અઠ્ઠાવીસ ભેદ તથા ઉપનયના ત્રણ ભેદનું નિરૂપણ પ્રસ્તુત પાંચમી શાખામાં તથા છઠ્ઠી અને સાતમી શાખામાં કરવામાં આવશે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી. જ આધ્યાત્મિક શૈલીથી નય દ્વિવિધ . | (અધ્યાત્મ.) આધ્યાત્મિક શૈલીથી વિચાર કરીએ તો નિશ્ચય અને વ્યવહાર ફક્ત બે જ નય કહેવાય છે. મૂળ શ્લોકમાં રહેલ ‘તુ' શબ્દ અન્ય પક્ષને સૂચવવા માટે છે. મતલબ કે પૂર્વે નવ નય વગેરેનો જે પક્ષ = મત જણાવ્યો તેનાથી જુદા પક્ષને દર્શાવવા માટે “તું” શબ્દ વપરાયેલ છે. ‘' શબ્દનો આ અર્થ ધરસેનકવિએ વિશ્વલોચન ગ્રંથમાં જણાવેલ છે. ત્યાં દર્શાવેલ છે કે “(૧) પાદપૂર્તિ, (૨) ભેદ = વિશેષતા, (૩) અવધારણ = જકાર, (૪) સમુચ્ચય, (૫) પક્ષાન્તર = અન્ય પક્ષ, (૬) નિયોગ = આદેશ, (૭) પ્રશંસા અને (૮) વિશિષ્ટ નિગ્રહ - આટલા અર્થમાં “તુ' શબ્દ વપરાય છે.” તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “વળી, બીજી રીતે અધ્યાત્મભાષાથી નયો કહેવાય છે. સૌ પ્રથમ આધ્યાત્મિક મૂળ નય બે જ છે - નિશ્ચય અને વ્યવહાર. તેમાં આધ્યાત્મિક 8 કો.(૧૨)માં “અધ્યાત્મ” પાઠ... ચિતદ્વયંવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧)માં છે. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482