Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 430
________________ ६२८ द्रव्यार्थिकनयः दशविधा ० પહિલો દ્રવ્યારથ નયો, દસ પ્રકાર તસ જાણો રે; ર શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિક ધુરિ આણો રે પાલા (૬૩) ગ્યાન. સ દ્રવ્યાર્થનય ૧, પર્યાયાર્થનય ૨, નૈગમન ૩, સંગ્રહનય ૪, વ્યવહારનય ૫, ઋજુસૂત્રનય ૬, શબ્દનય ૭, સમભિરૂઢનય ૮, એવંભૂતનય ૯ - એ નવ નયના નામ. प्रथमनयभेदानाचष्टे - 'द्रव्ये ति। द्रव्यार्थनय आद्यो हि दशधा स विभिद्यते। अकर्मोपाधिना शुद्ध आद्यो द्रव्यार्थ उच्यते ।।५/९ ।। र प्रकृते दण्डान्वयस्त्वेवम् - आद्यो हि द्रव्यार्थनयः। स दशधा विभिद्यते। अकर्मोपाधिना "કોઃ શુદ્ધઃ દ્રવ્યાર્થક ઉચ્ચતતા/// स द्रव्यार्थ-पर्यायार्थ-नैगम-सङ्ग्रहादिभेदेन ये नव नया दिगम्बरपद्धत्या नामतो दर्शिताः तन्मध्ये र्श आद्यो हि द्रव्यार्थनयः = द्रव्यार्थिकनयः। अवधारणार्थेऽत्र हिः दृश्यः, “हि हेताववधारणे” (अ.स. क परिशिष्ट - २३) इति अनेकार्थसङ्ग्रहवचनात् । तन्मते द्रव्यमेव वस्तु, न तु पर्यायाः, तेषां तन्मतेन है, अवस्तुत्वात् । अत एव द्रव्यमर्थोऽस्येति द्रव्यार्थिकोऽयमुच्यते । इदमेवाभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये - “વ્યક્રિયસ્ત રૂવૅ વહ્યું” (વિ.કી.મી.રૂ૫૮૮) રૂઢિા તલુ¢ નયધવાયાં સર્વાર્થસિદ્ધ “દ્રવ્યમ્ અર્થ: ૧ = પ્રયોનનમ્ ગતિ દ્રવ્યર્થ” (ન.ઇ.પુસ્તક-9/T.9/.9૧૭ + ૪.શિ.૭/૬) તિા “ટ્રવ્ય = સત્તા તિ यावत्, तत्र अस्ति इति मतिः अस्य द्रव्यास्तिकः” (स.त.१/३/भा.२/पृ.२७१) इति सम्मतितर्कवृत्तिकारः | અવતરણિકા :- અવસરસંગતિથી પ્રાપ્ત થયેલ પ્રથમ દ્રવ્યાર્થિકનયના ભેદોને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાથ:- પ્રથમ નય દ્રવ્યાર્થનય છે. તેના દશ પ્રકારે ભેદ પડે છે. અકર્મઉપાધિથી પ્રથમ શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. (પ૯િ) જ દ્રવ્યાર્થિકનયની વ્યાખ્યા જ વ્યાખ્યાર્થી:- દ્રવ્યાર્થનય, પર્યાયાર્થિનય, નૈગમ, સંગ્રહ વગેરે ભેદથી જે નવ નવો દિગંબરપદ્ધતિ મુજબ છે નામ ગ્રહણ કરવા પૂર્વક પૂર્વે દર્શાવેલા હતા, તેમાંથી સૌપ્રથમ નય દ્રવ્યાર્થિકાય છે. “હેતુ અને અવધારણ વા અર્થમાં ‘દિ' વપરાય” – આ મુજબ અનેકાર્થસંગ્રહકોશના પૂર્વોક્ત (૨/૧, ૩/૮) વચન મુજબ મૂળ શ્લોકમાં જણાવેલ “દિ' અવધારણ અર્થમાં જાણવો. મતલબ કે પ્રથમનય દ્રવ્યાર્થિક જ છે. તેના મતે દ્રવ્ય જ વસ્તુ એ છે, સત્ છે. પર્યાયો વસ્તુ નથી. કેમ કે તેના મતે પર્યાયો અસત્ છે. માટે જ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક આમ કહેવાય છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકના મતે દ્રવ્ય વસ્તુ = વાસ્તવિક સત્ પદાર્થ છે.” તે દ્રવ્યાર્થિકનયની વ્યુત્પત્તિ કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યામાં તેમજ તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં આ પ્રમાણે બતાવેલ છે કે “દ્રવ્ય જેનું પ્રયોજન હોય તે દ્રવ્યાર્થિક કહેવાય.” તે દ્રવ્યાર્થિકનું બીજું નામ દ્રવ્યાસ્તિક છે. તેની વ્યુત્પત્તિ સંમતિતર્કવ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિજી 1. દ્રવ્યાર્થિવસ્થ દ્રવ્ય વસ્તુ

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482