Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 417
________________ ० भेदभानोपचरितत्वविमर्शः ० ___ इदमप्यत्रावधेयं यदुत सप्तभङ्ग्यादौ द्रव्यार्थिकनयेन 'द्रव्य-गुण-पर्यायाणां स्यादभेद एवे'त्युक्ते ए अभेदशब्दनिष्ठशक्त्या यथाऽभेदस्य भानं विषयविधया भवति तथा अभेदशब्दस्थलक्षणया न ... भेदस्य भानं भवति किन्तु प्रमाणैकदेशभूतद्रव्यार्थिकनयपरिकरतया स्यात्पदावश्यकत्वे स्यात्पदशक्त्यैव । भेदस्य विषयविधया भानमवसेयम्, अन्यथा निष्प्रयोजनभूतस्यात्पदविनिर्मोकेण तस्य दुर्नयत्वापत्तेः। म स्यात्पदगर्भस्यैव नयवाक्यस्य सुनयत्वमुच्यते, इतरस्य तु अवधारणगर्भत्वे दुर्नयत्वम्। जिनसमयवेदिनां स्यात्पदस्य अप्रयुक्तत्वेऽपि अर्थतः प्रतीयमानत्वमाम्नातम् । तदुक्तं लघीयस्त्रयेक अकलङ्कस्वामिना “अप्रयुक्तोऽपि सर्वत्र स्यात्कारोऽर्थात् प्रतीयते” (ल.त्र.६३) इति । न च स्यात्पदवैयर्थ्यं । तदापादकार्थघटनं वा सम्मतं स्याद्वादिनाम् । __ प्रकृते प्रमाणपरिकरतया ये नया अभिप्रेताः तेषां सुनयत्वमेव, न तु दुर्नयत्वम् । ततश्च का $ “ચા” પદની શક્તિથી ગૌણ અર્થનું ભાન ૪ (ટ્ટ) અહીં બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવી કે સપ્તભંગી વગેરે સ્થળમાં ‘દ્રવ્ય-પુન-પર્યાયાનાં ચા ઉમેઃ ઇવ’ – આમ દ્રવ્યાર્થિકનય જ્યારે બોલે ત્યારે “અભેદ' શબ્દમાં રહેલી શક્તિથી જેમ દ્રવ્યાદિના અભેદનું ભાન વિષયરૂપે થાય છે તેમ “અભેદ' શબ્દમાં રહેલી લક્ષણા નામની વૃત્તિથી દ્રવ્યાદિના ભેદનું ભાન થતું નથી. પરંતુ પ્રસ્તુતમાં ઉપસ્થિત દ્રવ્યાર્થિકનય પ્રમાણના એક ભાગરૂપ છે. તેથી જ અહીં દ્રવ્યાર્થિકનયના ઘટકરૂપે “ચાત' પદના સમભિવ્યાહારની = સાન્નિધ્યની આવશ્યકતા છે. તેથી પ્રસ્તુત “ચા' પદની શક્તિથી જ દ્રવ્યાદિના ભેદનું વિષયરૂપે ભાન સમજવું. જો “મે’ શબ્દની લક્ષણા નામની વૃત્તિ દ્વારા જ દ્રવ્યાદિના ભેદનું ભાન થતું હોય તો “સ્યાત” શબ્દ વ્યર્થ = નિષ્ઠયોજન સ સાબિત થશે. કારણ કે તેનું કાર્ય “અભેદ' શબ્દની લક્ષણા નામની વૃત્તિ દ્વારા જ થઈ ગયું છે. વ્યર્થ કે નિષ્ઠયોજન તો “ચા” પદનો પ્રયોગ થઈ જ ન શકે. આમ “ચા” શબ્દ ઉપરોક્ત વાક્યપ્રયોગમાંથી તા. નીકળી જવાથી “વ્ય-IT-પર્યાયામ્ પે ” આવો અવધારણગર્ભિત વાક્યપ્રયોગ કરનાર દ્રવ્યાર્થિકનય દુર્નય બની જવાની આપત્તિ આવશે. કારણ કે “ચાપદથી ગર્ભિત નયવાક્ય જ સુનય કહેવાય ? છે. તથા “ચાત્ પદથી રહિત જકારયુક્ત નયવાક્ય દુર્નય કહેવાય છે. * “ચાત' પદનું અર્થતઃ ભાન * (નિન) જૈન શાસ્ત્રકારોની વ્યવહારશૈલી જ એવી છે કે “ચાતુ' શબ્દનો પ્રયોગ જે વાક્યમાં ન થયેલો હોય ત્યાં પણ અર્થતઃ “ચા”શબ્દની પ્રતીતિ થતી હોય છે. લઘીયસ્રય ગ્રંથમાં અકલંક નામના દિગંબરાચાર્યે આ જ બાબતને જણાવેલ છે. મતલબ કે “ચા” શબ્દની હાજરી સર્વ વાક્યપ્રયોગમાં જરૂરી છે સાર્થક છે. (૧) “ચા' પદની વ્યર્થતા કે (૨) “ચા” પદ વ્યર્થ જાય તેવું અર્થઘટન - આ બેમાંથી એક પણ જૈનોને માન્ય ન જ બને. ૪ પ્રમાણપરિકરગતનય સુનય ૪ (પ્રશ્ન) પ્રસ્તુતમાં પ્રમાણના ઘટક તરીકે જે જે નયો અભિપ્રેત છે તે તે નયો સુનય જ છે, દુર્નય નથી. તેથી દ્રવ્યાર્થિકનયમાં પ્રમાણઘટક ટકાવી રાખવા માટે તેમાં સુનયત્વ હોવું આવશ્યક છે. તેને

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482