Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 402
________________ • सर्वथा नयान्तरविषयाऽभाने दुर्नयत्वम् । કોઈક કહઈ છઈ, જે “એક નય એક જ વિષય ગ્રહઈ, બીજા નયનો વિષય ન રહઈ” તે દૂષઈ છઈ – ભિન્ન વિષય નયગ્યાનમાં, જો સર્વથા ન ભાઈ રે, તો સ્વતંત્ર ભાવઈ રહઈ, મિથ્યાષ્ટિ પાસઈ રે પ/પા (પ૯) ગ્યાન. રસ જો નયજ્ઞાનમાંહિ, ભિન્ન વિષય કહતાં નયાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહતાં અમુખ્યપણઈ પણ ન ભાસઈ; તો સ્વતંત્ર ભાવઈ = સર્વથા નયાંતરવિમુખપણાં, મિથ્યાષ્ટિ પાસઈ રહઈ. એટલઈ દુર્નય થાઈ, પણિ સુનય ન થા; ઇમ જાણવું. //પ/પા कश्चित्तु ‘एको नय एकमेव विषयं गृह्णाति, न तु नयान्तरविषयं लेशतोऽपी'त्याह । तन्मतं - કૂપતિ - “વિષય’ તા. विषयोऽन्यो नयज्ञाने सर्वथा चेन्न भासते। तर्हि स्वतन्त्रभावेन मिथ्यादृष्टेः स दुर्नयः।। ५/५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - नयज्ञाने अन्यो विषयः सर्वथा न भासते चेत् ? तर्हि स्वतन्त्रभावेन * नयज्ञाने = एकस्मिन् नयविशेषज्ञाने अन्यो विषयः = नयान्तरमुख्यविषयः सर्वथा = ___अमुख्यतयाऽपि न = नैव भासते चेत् ? तर्हि स्वतन्त्रभावेन = सर्वथा प्रमाणपरिकरभूतनयान्तरवैमुख्यभावेन स मिथ्यादृष्टेः दुर्नयो भवेत्, न तु सुनय इति ज्ञेयम्। અવતરણિકા - આ રીતે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય મુખ્ય-ગૌણરૂપે એકબીજાના વિષયનો સ્વીકાર કરે છે તેની વાત થઈ. પરંતુ કોઈક વિદ્વાન તો એમ કહે છે કે “એક નય એક વિષયને જ ગ્રહણ કરે. અન્ય નયના વિષયને લેશથી પણ તે નય ગ્રહણ ન કરે.” ગ્રંથકારશ્રી તેના અભિપ્રાયનું નિરાકરણ કરતાં જણાવે છે કે : & મિથ્યાદ્રષ્ટિ પાસે દુર્નચ & શ્લોકાર્થ :- “એક નયના જ્ઞાનમાં બીજો વિષય જરા પણ ભાસે નહિ – એવું જો હોય તો મિથ્યાદષ્ટિનો તે નય સ્વતંત્રપણે = નિરપેક્ષપણે રહેવાથી દુર્નય બની જશે. (૫/૫) { વ્યાખ્યાર્થ:- “એક નયના જ્ઞાનમાં અન્ય નયનો મુખ્ય વિષય ગૌણરૂપે પણ ભાસે નહિ'- એવું જો માનવામાં આવે તો વિવક્ષિત નય પ્રમાણના ઘટકીભૂત અન્ય નયથી સર્વથા વિમુખ બની જશે. આ પ્રમાણે તો તે નય પ્રમાણપરતંત્ર = પ્રમાણાધીન બનવાના બદલે સ્વતંત્ર બની જશે. તથા આ રીતે સ્વતંત્રપણે રહેનારો તે નય મિથ્યાદૃષ્ટિ પાસે પહોંચી જશે. મિથ્યાષ્ટિનો તે નય દુર્નય બની જશે, સુનય નહિ બની શકે. આ દોષ તે વિદ્વાનોના મતમાં જાણવો. 8 મો.(૨)માં પાંચથી આઠ ગાથા તથા તેનો ટબો નથી. તે પાનું ખૂટે છે. આ.(૧)માં “દોષ છે' પાઠ. ૪ કો.(૪)માં નવિ’ પાઠ. કો.(૪)માં “સ્વયં તંત્ર પાઠ. • શાં માં “ભવાઈ પાઠ. મ.+કો.(૭)+આ.(૧)નો પાઠ લીધો છે.

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482