Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४५३
૪/૮
० अर्पणानर्पणातो भेदाभेदसिद्धि: 0 હિવઇ એમ જ વિવરીનઈ દેખાડઈ છઈ -
જેહનો ભેદ “અભેદ જ તેહનો, રૂપાંતરસંયુતનો રે; રૂપાંતરથી ભેદ જ તેહનો, મૂલ હેતુ નય શતનો રે ૪/૮ (૪૮) શ્રત જેહનો ભેદ, તેહનો જ રૂપાંતરસહિતનો અભેદ હોઈ. જિમ સ્થાસ, કોશ, કુશૂલ, ઘટાદિકનો ભેદ साम्प्रतमेतदेव विवृत्योपदर्शयति - ‘ययो'रिति ।
ययोर्भेदस्तयो रूपान्ययुतयोरभिन्नता।
अन्यरूपेण तद्भेदः ततो नयशतोदयः।।४।८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ययोः भेदः, रूपान्ययुतयोः तयोरभिन्नता, अन्यरूपेण तद्भेदः, ततो नयशतोदयः।।४/८।।
ધટ: ન થાત:, ન કોરાટ, ન વા કૂત્ત' રૂત્યેવં સાર્વત્નીપ્રિતીત્યા થયો. પટ-થાક્યો છે घट-कोशयोः घट-कुसूलयोः वा स्थासत्व-कोशत्व-कुसूलत्वरूपेण भेदः सिद्धः तयोः एव रूपान्ययुतयोः = मृत्त्व-द्रव्यत्वादिलक्षणधर्मान्तरविशिष्टयोः अनर्पितघटत्व-स्थासत्व-कोशत्व-कुसूलत्वलक्षणस्वपर्याययोः अभिन्नता = अभेदो भवति, घटत्व-स्थासत्वादिलक्षणभेदकपर्यायाऽनर्पणायां मृत्त्व-द्रव्य
અવતરણિકા - સાતમા શ્લોકમાં એકત્ર ભેદભેદનો માત્ર નિર્દેશ કરેલો હતો. હવે પ્રસ્તુત ભેદભેદને જ ગ્રંથકારશ્રી વિવરણ દ્વારા દેખાડે છે :
. ભેદના આશ્રયમાં અભેદની સિદ્ધિ હા, શ્લોકાર્થ:- જે સ્વરૂપે જે બે પદાર્થોમાં ભેદ છે તેનાથી અન્ય સ્વરૂપે તે જ બે પદાર્થોમાં અભેદ છે. તથા તેમાં જ અન્ય સ્વરૂપે ભેદ હોય છે. તેથી જ સેંકડો નયોનો પ્રાદુર્ભાવ થાય છે. (૪૮)
વ્યાખ્યાર્થ:- કુંભાર જ્યારે ઘડો બનાવે ત્યારે મૃતપિંડમાંથી સૌ પ્રથમ સ્થાસ બને છે. પછી કોશ અવસ્થા આવે છે. પછી કસૂલ અને પછી ઘટ બને છે. તે જોઈને “ઘડો 0ાસ નથી, કોશ નથી કે કસૂલ નથી' - આ પ્રમાણે સર્વ લોકોને નિરાબાધપણે પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ સિદ્ધ કરે છે કે શા ઘટ અને સ્થાન વચ્ચે ભેદ છે, ઘટ અને કોશ વચ્ચે ભેદ છે તથા ઘટ અને કુસૂલ વચ્ચે પણ ભેદ છે. આ ભેદ પણ ચોક્કસ સ્વરૂપે જ રહેલ છે. તે આ રીતે - Dાસત્વસ્વરૂપે સ્થાસથી ઘડો જુદો શા છે, કોશત્વરૂપે કોશથી ઘડો જુદો છે, કસૂલત્વરૂપે કુસૂલથી ઘડો જુદો છે. આમ પ્રતિનિયતરૂપે સ્થાસાદિનો ભેદ ઘડામાં રહે છે. સ્થાસત્વ વગેરે ગુણધર્મો ફક્ત સ્વાસ આદિમાં રહે છે, પરંતુ ઘડામાં રહેતા નથી. ઘટવ નામનો ગુણધર્મ ઘડામાં રહે છે, પણ સ્વાસ આદિમાં રહેતો નથી. આ કારણસર પ્રસ્તુતમાં ઘટત્વ, સ્થાસત્વ વગેરે ગુણધર્મો અસાધારણ કહેવાય. જ્યારે મૃત્વ, દ્રવ્યત્વ, પદાર્થત્વ આદિ ગુણધર્મો તો ઘટ, સ્થાસ, કોશ વગેરે તમામમાં રહે છે. તેથી તે ધર્મો સાધારણ ધર્મ (= ગુણધર્મ = પરિણામ • આ.(૧)માં “અભેદ ભેદ પાઠ. ૪ લા. (૧)+લા.(૨)+મ.ધ.માં “રૂપંત..” પાઠ આ.(૧)+કો.(૭)નો પાઠ લીધો છે. જે આ.(૧)માં “તેહનો ભિન્ન ભિન્ન પાઠ. 1. “સૂતા, શૂનઃ” રૂતિ સમયથા સી (મિધાવિત્તામr) I