Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 380
________________ ५७८ ० अष्टसहस्रीतात्पर्यविवरणस्पष्टीकरणम् क्वचिदेकदा वृत्तिद्वयस्याऽप्यविरोधात् सदादिपदेनैव शक्त्या सत्त्वादेः लक्षणया चाऽसत्त्वादेरुपस्थितिसम्भवात् प सहार्पितसत्त्वाऽसत्त्वोभयप्रकारकशाब्दबोधसम्भवे गतमवक्तव्यत्वेनेति निरस्तम्, तृतीयभङ्गजन्यपदमहिम्नैव શક્યૂચાથાક્ષેપ” (ક.વી.પરિ../.તા.વિ.પુ.૨૦૧) તિા. व अत्रेदमाकूतं प्रतिभाति - ‘स्याद् अवक्तव्यम् एव' इति तृतीयभङ्गजन्यः पदप्रभाव एवेदृशो - यदुत शक्त्यैव तृतीयभङ्गजन्यशाब्दबोधः सम्मतः, न तु शक्ति-लक्षणाभ्याम् । वस्तुगते सापेक्षे २. सत्त्वाऽसत्त्वे एकपदशक्त्या कथं युगपत् प्रतिपाद्ये ? इति श्रोतृजिज्ञासायां सत्यां सप्तभङ्गीनिष्णातः क 'स्यादवक्तव्यमेवेति ज्ञापयति। प्रकृतजिज्ञासायां शक्ति-लक्षणाभ्यां सत्त्वाऽसत्त्वे नैव जिज्ञासिते । गि ततश्च सद्गुरुः शक्ति-लक्षणाभ्याम् एकपदप्रतिपाद्यवस्तुस्वरूपप्रतिपादने न जातु व्यापिपर्तीति सामर्थ्यात् ज्ञायते । सकृदुच्चरितमेकं पदं शक्त्या सापेक्षसत्त्वाऽसत्त्वयोः प्रातिस्विकरूपेण प्रतिपादनेऽसमर्थमिति 'द्रव्यानुयोगज्ञः ‘एकपदात् शक्त्या प्रातिस्विकरूपेण सापेक्षसत्त्वाऽसत्त्वे अवक्तव्ये' इति प्ररूपयति । કે “જેમ “વાં મત્સ્ય-પોણો' વગેરે સ્થળમાં યુગપત શબ્દની શક્તિ અને લક્ષણા નામની બન્ને વૃત્તિની પ્રવૃત્તિને ક્વચિત્ માનવામાં કોઈ વિરોધ નથી તેમ એક જ “સ” કે “અસ્તિત્વ' વગેરે પદ પોતાની શક્તિ દ્વારા સત્ત્વ વગેરે ગુણધર્મની અને લક્ષણા દ્વારા અસત્ત્વ વગેરે ગુણધર્મની ઉપસ્થિતિ = બોધ કરાવી શકશે. તથા આ રીતે શક્તિ અને લક્ષણો દ્વારા યુગપદ્ વિવક્ષિત સત્ત્વ-અસત્ત્વ ઉભયપ્રકારક શાબ્દબોધ સંભવી શકતો હોય તો સપ્તભંગીમાં “અવક્તવ્યત્વ' નામના ત્રીજા ભાગાને માનવાથી સર્યું. મતલબ કે ત્રીજા ભાંગાની કોઈ આવશ્યકતા જ નહિ રહે - આ પ્રમાણે જૈનોની સામે કોઈ વિદ્વાન આક્ષેપ કરે છે. પરંતુ તે વ્યાજબી નથી. કારણ કે સપ્તભંગીના ત્રીજા (અન્યમતાનુસાર ચોથા) ભાંગાથી આ જન્ય એવા અવક્તવ્યત્વપદમહિમાથી જ “શક્તિથી” આ મુજબનું પણ કોઠાસૂઝથી જ કથન થઈ જાય આ છે” - આ પ્રમાણે મહોપાધ્યાયજીની વાતને શાંતિથી વાગોળવી. ) શક્તિથી પ્રાતિસ્વિકરૂપે યુગપત અવક્તવ્યત્વ . શ (.) સપ્તભંગીના તૃતીય ભાંગામાં “ચાત્ સવજીવ્યમ્ વ' આ પ્રમાણે શબ્દો રહેલા છે. તે શબ્દોનો પ્રભાવ એવો છે કે તૃતીયભંગજન્ય શાબ્દબોધ શક્તિ દ્વારા જ થવો અભિપ્રેત છે, શક્તિ -લક્ષણા ઉભય દ્વારા નહિ. મતલબ કે વસ્તુગત સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વ ઉભયનું એક જ પદથી શક્તિ દ્વારા યુગપત્ પ્રતિપાદન કરવું હોય તો શું કહી શકાય ? આવા પ્રકારની શ્રોતાની જિજ્ઞાસા ઉપસ્થિત છે. તેથી ત્યારે સપ્તભંગીનિષ્ણાત સદ્ગુરુ “ચાત્ સવજીવ્યમ્ ઇવ’ આ પ્રમાણે જણાવે છે. સ્પષ્ટ જ છે કે શ્રોતાની જિજ્ઞાસામાં શક્તિ-લક્ષણા ઉભય દ્વારા સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વનું સ્વરૂપ જાણવાની તમન્ના છલકાતી નથી. તેથી સદ્ગુરુ શક્તિ-લક્ષણા ઉભય દ્વારા એક પદથી પ્રતિપાદ્ય વસ્તુસ્વરૂપને દર્શાવવાની કશી જ ચેષ્ટા ન કરે તે કોઠાસૂઝથી જ જાણી શકાય છે. તથા એક વાર બોલાયેલું એક પદ ફક્ત શક્તિ દ્વારા સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વ ઉભયનું પ્રતિસ્વિકરૂપે પ્રતિપાદન કરવા માટે અસમર્થ હોવાથી જ દ્રવ્યાનુયોગજ્ઞાતા સદ્દગુરુ જણાવે છે કે “એક જ પદની શક્તિ દ્વારા વસ્તુગત સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વ ઉભય પ્રાતિસ્વિકરૂપે ખરેખર અવક્તવ્ય જ છે.' આમ સપ્તભંગીના ત્રીજા ભાંગાને પણ પ્રસ્તુતમાં અવકાશ

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482