Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 397
________________ • पर्यायार्थिकोपयोगतोऽहङ्कारादित्यागः । प्रतिपादकस्य पर्यायार्थिकनयस्य उपयोगः स्वप्रशंसाश्रवणकाले इत्थं कार्यः यदुत ‘प्रशस्यमाननिर्मलगुण -पर्यायेभ्यः अहं पृथक् शुद्ध आत्मा, सर्वे चात्मानः शुद्धा एवेति को मे मदावकाशः ? अन्येभ्यो मयि को विशेषः येनाहं मदं कुर्याम् ?'। इत्थं तदा गुण-पर्यायेभ्यः भिन्नस्य स्वात्मद्रव्यस्य भानं प कर्तव्यम् । ___ एवं चेतसि स्वसुकृतानुमोदनावसरे निर्मलगुण-पर्यायेभ्यः स्वात्मा पृथक् कार्यः, येनाऽहङ्कारो । નાગડવિર્મવેત્ા ઉત્પાતાંડવપતિ (Volley-Ball)-પતિનુજ(Foot-ball)-ષ્ટિન્વ (Hockey) | -શિવયવન્યુવક(Basket-ball)- ઝન્યુઝ(Cricket)-મગ્ધ છવુ(Table-tennis)-વતુર- - (Chess)प्रभृतिक्रीडामग्नतया प्रमादवशशुद्धगुण-पर्यायपरित्यागावसरे ‘मदीयम् अस्तित्वं निर्मलगुण -पर्यायेषु एव वर्तते । तन्निवृत्तौ चाहं निवर्तेय' इति गौणवृत्त्या द्रव्य-गुणाद्यभेदं पर्यायार्थिकनयसम्मतं १ विज्ञाय आत्मार्थिना अप्रमत्ततया भाव्यम् । द्रव्यार्थिकनयतो द्रव्य-गुण-पर्यायाणामभिन्नत्वेऽपि गुण र्णि -पर्यायनाशे द्रव्यनाशः परमार्थतो द्रव्यार्थिकनये नाभिप्रेतः परन्तु पर्यायार्थिकनये । अत इहोपदर्शितः ... द्रव्य-गुणाद्यभेदः पर्यायार्थिकनयसम्मतो गौणवृत्तिक उपयुज्यते इत्यवधेयम् । तदवलम्बनतश्च शान्तसुधारसवृत्ती वर्णितं “निवृत्तिशर्म = सहजं वृत्तिपञ्चकरहितं मुक्तिस्थं सुखम्” (शा.सु.७/७/वृ.पृ.३७) आसन्नतरं भवति ।।५/३।। પ્રશંસા થાય છે તેનાથી હું જુદો છું. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. સર્વ જીવો શુદ્ધ આત્મસ્વરૂપ છે. તો મારે અભિમાન કરવાની જરૂર શી છે ? બીજા કરતાં મારામાં વિશેષતા શું છે ?' આ રીતે ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદનું ભાન કરવાનું છે. » નિર્મળ ગુણ-પર્યાયમાં આપણું અસ્તિત્વ છે (ઉં.) તથા પોતાના સુકૃતની મનોમન અનુમોદના કરતી વખતે પોતાના નિર્મળ ગુણ-પર્યાયોથી પોતાની જાતને (= સ્વાત્મદ્રવ્યને) અલગ તારવી લેવાનો પ્રયત્ન કરવો. જેથી સ્વાભિમાન ન થાય. વૉલિબોલ, ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનીસ, ચેસ વગેરે રમતગમતમાં મશગૂલ બની, પ્રમાદવશ | બનેલો સાધક પ્રગટ થયેલા નિર્મળ ગુણ-પર્યાયોને ગુમાવતો હોય ત્યારે “મારું અસ્તિત્વ તો નિર્મળ ગુણ -પર્યાયમાં જ છે. તે રવાના થશે તો મારું અસ્તિત્વ જોખમાઈ જશે' - આ પ્રમાણે દ્રવ્ય || -ગુણાદિગત ગૌણ અભેદને દર્શાવનાર પર્યાયાર્થિકની સમજણ આત્માર્થીએ મેળવવી જોઈએ. તથા તેના દ્વારા અપ્રમત્ત બનવા સાધકે તત્પર રહેવું જોઈએ. દ્રવ્યાર્થિકના મતે દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદ માન્ય હોવા છતાં ગુણ-પર્યાયનો તિરોભાવ કે નાશ થતાં પરમાર્થથી દ્રવ્યનાશ તેને માન્ય નથી. જ્યારે પર્યાયાર્થિકનયના મતે ગુણ-પર્યાયનો નાશ થતાં તે સ્વરૂપે દ્રવ્યનો નાશ માન્ય છે. તેથી અહીં જે દ્રવ્ય -ગુણાદિ વચ્ચે અભેદ બતાવેલ છે તે દ્રવ્યાર્થિકનયનો નહિ પણ પર્યાયાર્થિકનયનો વિષય છે. તથા તે અભેદ ગૌણ છે, મુખ્ય નથી. તેમજ તે અભેદ જ પ્રસ્તુતમાં ઉપયોગી છે. આ વાત ખ્યાલમાં રાખવી. તે અભેદનું આલંબન કરવાથી શાંતસુધારસવૃત્તિમાં દર્શાવેલ મુક્તિસુખ ખૂબ નજીક થાય છે. ત્યાં ગંભીરવિજયજીએ જણાવેલ છે કે “મુક્તિમાં રહેલું સુખ સહજ છે, પાંચ ઈન્દ્રિયોની વૃત્તિથી રહિત છે.” (પ/૩)

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482