Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 391
________________ /ર * गुण पर्यायाऽभिन्नद्रव्ये शब्दशक्तिः * કહિઓ અર્થ તેહ જ સ્પષ્ટપણઈં જણાવÛ છÛ - મુખ્યવૃત્તિ દ્રવ્યારથો, તાસ અભેદ વખાણ રે; ચ ભેદ પરસ્પર એહનો, તે ઉપચારઈ જાણઇ રે ।।૫/૨ (૫૬) ગ્યાન. મુખ્ય વૃત્તિ કહતાં શક્તિ શબ્દાર્થ કહતો જે દ્રવ્યાર્થનય તે તાસ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયનઈં અભેદ સુ વખાણ†; જે માટઇં ગુણપર્યાયાભિન્ન મૃદ્રવ્યાદિકનઇ વિષð* *ઘટાદિપદની શક્તિ છŪ એહનો પરસ્પર - प मुख्योपचारवृत्तिभ्यां द्रव्यार्थाऽऽदेशाद् द्रव्य-गुण- पर्यायाणामभेद-भेदौ समर्थयति – ‘द्रव्ये’ति । द्रव्यार्थनयतो मुख्यवृत्त्योक्तोऽभेद एवं भोः । रा द्रव्यादीनां मिथो भेद उपचारेण कथ्यते । । ५/२ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - भोः ! द्रव्यार्थनयतः मुख्यवृत्त्या अभेद एव उक्तः । द्रव्यादीनां मिथो भेदः उपचारेण कथ्यते । । ५ / २ ।। र्श મો: ! દ્રવ્યાર્થનયત: द्रव्यार्थिकनयवाक्यतो मुख्यवृत्त्या अर्थप्रतिपादकशब्दशक्त्या द्रव्य -गुण-पर्यायाणाम् अभेद एव उक्तः, गुण- पर्याययोः स्वद्रव्याऽभिन्नतया गुण- पर्यायाऽभिन्नमृदादिद्रव्ये र्णि घटादिपदशक्तेः सत्त्वात्, तथैव ग्रहाच्च । न हि मृदादिद्रव्यव्यतिरिक्तौ रक्तादिगुण-कम्बुग्रीवादिमत्त्वादिलक्षणपर्यायौ परमार्थत उपलभ्येते । अत एव द्रव्यादीनां द्रव्य-गुण-पर्यायाणां मिथो भेदः तु અવતરણિકા :- મુખ્યવૃત્તિથી = શક્તિથી અને ઉપચારવૃત્તિથી = લક્ષણાથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ક્રમશઃ અભેદ અને ભેદ રહેલો છે. આ બાબતને ગ્રંથકારશ્રી સ્પષ્ટપણે જણાવે છે ઃદ્રવ્યાદિમાં મુખ્યવૃત્તિથી અભેદ : દ્રવ્યાર્થિકનય શ્લોકાર્થ :- હે ભાગ્યશાળી ! દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ મુખ્ય વૃત્તિથી અભેદ જ કહેવાયેલ છે. દ્રવ્ય વગેરેમાં પરસ્પર ભેદ તો ઉપચારથી કહેવાય છે. (૫/૨) = ५८९ = = அம் :- અર્થપ્રતિપાદક શબ્દનિષ્ઠ શક્તિ મુખ્યવૃત્તિ કહેવાય છે. દ્રવ્યાર્થિકનયના વાક્યની અપેક્ષાએ મુખ્યવૃત્તિસ્વરૂપ શક્તિથી દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અભેદ જ કહેવાયેલ છે. દ્રવ્યાર્થિકનયની ષ્ટિએ ગુણ અને પર્યાયો દ્રવ્યથી ભિન્ન નથી. સ્વદ્રવ્યથી નિજ ઉપાદાનકારણથી ગુણ તથા પર્યાય અભિન્ન હોવાના લીધે માટીસ્વરૂપ ઘટોપાદાનકારણથી સ્વગુણ-પર્યાય અતિરિક્ત નથી. તેથી સ્વગુણ -પર્યાયઅભિન્ન માટી વગેરે દ્રવ્યમાં જ ‘ઘટ’ વગેરે શબ્દની શક્તિ રહેલી છે. આમ ઘટપદવાચ્ય ગુણ સ -પર્યાયઅભિન્ન મૃદ્રવ્ય છે. તથા પ્રતીતિ પણ તે સ્વરૂપે જ થાય છે. કારણ કે ઘડાનો લાલ ગુણ, કમ્બુગ્રીવાદિમત્ત્વ આદિ પર્યાય વાસ્તવમાં માટીથી ભિન્નરૂપે ઉપલબ્ધ થતા નથી. ‘ઘટ’ શબ્દનું ઉચ્ચારણ કરવાથી રક્તાદિ ગુણથી તથા પૃથુબુઘ્નોદરાદિસંસ્થાનાત્મક પર્યાયથી અભિન્ન મૃત્તિકાદ્રવ્યનું જ શાબ્દબોધમાં ભાન થાય છે. આથી દ્રવ્યાર્થિકનયના મતે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં મુખ્યવૃત્તિથી અભેદ જ રહેલો છે. તેમ • કો.(૨)માં ‘ભેદ’ પાઠ. 7 કો.(૧૨)માં ‘ઉપચાર' પાઠ. “ કો.(૧૩)માં ‘તે ઉપચારૈ અનુભવ લહ્યો રે' પાઠ. ♦ પુસ્તકોમાં ‘વિષયઈં’ પાઠ. મા. માં ‘વિષયઘટા' પાઠ. ૐ શાં.માં ‘ઘટાદિપની' ત્રુટક પાઠ. =

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482