Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિંહ રાશિમાં વર્ષાઋતુ, કન્યા અને તુલા રાશિમાં શરઋતુ, વૃધ્ધિ અને ધન રાશિમાં હેમંતઋતુ હોય છે. પરંતુ અહીંયાં છએ ઋતુએના સમહાર કરીને ચાર ચાર માસથી વર્ષાં હેમન્ત અને ગ્રીષ્મ, આ રીતે ત્રણજ ઋતુએ ગ્રહણ કરેલ છે. આ રીતે પણ સવસરની વ્યવસ્થામાં કઈ પશુ વિલક્ષણતા આવતી નથી, ઋતુઓના સમાહાર રૂપ જે સંવત્સર કહેવાય છે. તેમાં મેઘડિ વિગેરે પ્રમાણવાળા કાળને મુહૂત કહે છે. ત્રીસ મુહૂતવાળા કાળને અહેારાત્ર કહેવામાં આવે છે. પંદર અહારાત્રથી એક પક્ષ થાય છે. એ પક્ષથી એક માસ થાય છે. ચાર માસનુ એક સંવત્સર વ થાય છે. જે સંવત્સરમાં વણુસા છાસઠ પ્રા અહેારાત્ર હાય એનેજ ઋતુ સવત્સર કહેવામાં આવે છે. વાસ્તવિક રીતે તે। આ સાવન સવત્સર કહેવાય છે. સૂર્યૉંદયથી ખીજા સૂર્યાંય પન્તને સાવન વાસર કહે છે. (નોચઢચાન્તર તો સામનું જૂનું ફેલમેની નિમિતિ) આ પરિભાષા પુરેપૂરા ત્રણસો છાસઠ હેાાત્રથી એક સાવનસંવત્સર થાય છે. અથવા ઋતુ સવત્સર પણ કહેવાય છે. આ સંવત્સરના ખીજા પણ એ નામેા કહેવામાં આવેલા છે, જે આ પ્રમાણે છે-કર્મસંવત્સર અને સાવન સવત્સર, કમ એટલે લૌકિક વ્યવહાર તે જેમાં મુખ્ય રૂપથી હાય એવુ` સંવત્સર કમ સંવત્સર કહેવાય છે. લાકમાં પ્રાયઃ આજ સાંવત્સરથી વ્યવહાર કાય થાય છે. આમાં કહેલા માસને અધિકૃત કરીને લેાકવ્યવહાર કરે છે, કહ્યુ પણ છે (શ્નો નિર્ણયાર્ માતો) ઇત્યાદિ નિર”શતયા એટલે કે સંપૂર્ણ રૂપથી બધા વ્યવહારમાં ઉપયેગી હાવાથી કમ એટલે કે કમ નામનું સવત્ઝર કહ્યું છે, તથા માસ એજ ક સવત્સરના ઉક્ત પરિભાષાથી વ્યવહાર માસ આ લેાકમાં વ્યવહાર કારક હાય છે.એટલે કે વ્યવહાર કા` પ્રક હોય છે. અર્થાત્ આ કમ સંવત્સરથી તથા એક માસથી લેક પેાત પેાતાના વ્યવહારિક કાર્યોં સાધે છે. શેષ એટલે કે આનાથી અન્ય સંવત્સર માસ ‘સાંશ' એટલે કે સશયિત વ્યવહાર વાળુ હાવાથી વ્યવહાર કાર્ય કરવામાં અથવા સમાપ્ત કરવામાં દુષ્કર હેાય છે. અર્થાત્ અન્ય સંવત્સરને લાકમાં અલ્પ પ્રમાણથી વ્યવહાર હેાવાથી એ સંવત્સરોથી સ` સુલભ વ્યવહાર કાર્ય સંપાદન થવું એ દુષ્કર છે. ૧૫
હવે સાવન સંવત્સરની પરિભાષાનું વર્ણન કરે છે-સવન એટલે કર્માંમાં પ્રેરિત કરે (વૂ પ્રેì) આ વચનથી પ્રેરણાપ્રધાન જે સંવત્સર તે લેાકમાં સવન સંવત્સર કહેવાય છે, આકાશમાં સૂર્યના કિરણેાના સ'ચાર જ પ્રેરણા પ્રધાન હૈાય છે, સૂર્યૉંદયથી કેટલાક કાળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૧
Go To INDEX