Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुहुत्तस्स बावट्ठिभागं च सत्तविहा छेत्ता छावटि चुण्णियामागे उवाइणावेत्ता पुणरवि से વંરે બom વેવ રવ વો વોટ્ટ અsoifણ સંસિ) પૂર્વોક્ત નક્ષત્રોની સાથે રહેલ ચંદ્ર (રૂHIT) આ વક્ષ્યમાણ સ્વરૂપ (બz pવીનાળિ) આઠ ઓગણીસ મુહૂર્ત ૮૧લા તથા એક મુર્તન બાસઠિયા ચોવીસ ભાગ ૨ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છાસઠ ભાગ અર્થાત્ બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેમાંથી છાસઠ ભાગ (૮૧૯દં) આ રીતે નક્ષત્રોના વિભાગ (ડવારૂણાવેત્તા) કરીને (પુરા) ફરીથી એજ ચંદ્ર બીજા (રિણuT) સમાન અર્થ બેધક નામવાળા નક્ષત્રની સાથે નિવાસ કરે છે. (કomરિ રેવંશિ) અન્ય મંડળ પ્રદેશમાં હવે આ કથનની ભાવના યુકિત પૂર્વક બતાવવામાં આવે છે. અહીં આ નક્ષત્રના યુગ વિચાર પ્રસંગમાં શીવ્ર શીધ્રતર, મધ્ય, મંદ અને મંદતર આ રીતે પાંચ પ્રકારના ગતિભેદ થાય છે. તેમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રમાં નક્ષત્રે સૌથી શીવ્ર ગતિવાળા હોય છે. તેનાથી મંદ ગતિવાળે સૂર્ય છે અને તેનાથી પણ મંદગતિ ચંદ્રની હોય છે. આ તમામ આગળ સૂત્રકાર જ કહેશે બમણું નક્ષત્રો છપ્પન નક્ષત્ર પહેલાં પ્રતિપાદિત કરેલ છે. તે પ્રતિનિયત અપાન્તરાલ પ્રદેશમાં અર્થાત ચક્રવાલ પણાથી ભૂમિપ્રદેશમાં સદા એકરૂપથી પરિભ્રમણ કરે છે. તેમાં યુગની આદિમાં અભિજીત નક્ષત્રની સાથે ચંદ્ર ગ કરે છે. યોગ પ્રાપ્ત કરેલ તે ચંદ્ર ધીરે ધીરે તે મંડળના નક્ષત્રોથી અત્યંત મંદ ગતિવાળા હોવાથી ગતિ કરે છે. તે પછી નવમુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ અતિકમણ કરે તે ( ૪) આટલું પ્રમાણ અતિક્રમણ કરે ત્યારે આગળ શ્રવણ નક્ષત્રની સાથે એગ થાય છે, ત્યાંથી પણ ધીરે ધીરે અતિક્રમણ કરતાં કરતાં ત્રીસ મુહૂર્તમાં શ્રવણ નક્ષત્રની સાથે યોગ સમાપ્ત કરીને આગળ ધનિષ્ઠા નક્ષત્રની સાથે ચેગ પ્રાપ્ત કરે છે. આજ પ્રમાણેના ક્રમથી ધીરે ધીરે અતિક્રમણ કરતા કરતાં ચંદ્રને પિતપોતાના કાળ પ્રમાણે બધા નક્ષત્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્તનો યુગ કહી લે. અર્થાત્ અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્ત આજ પ્રમાણે પિતાપિતાને કાળ પ્રમાણે વેગ સંબંધી કથન કરી લેવું. આટલા કાળમાં અર્થાત્ ચક્રવાલ મંડળ સ્થિત સઘળ નક્ષત્ર મંડળ પર્યાય ભેગ સમયમાં આઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ થાય છે. તે આ પ્રમાણે છે-છ નક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્તવાળા હોય છે. તેથી પિસ્તાલીસને છથી ગુણાકાર કરે ૪૫+૪=૭૦ તે આ રીતે બસો સીતેર થાય છે. નક્ષત્ર પંદર મુહૂર્તવાળા હોય છે, તેથી ફરીથી પંદરનો છથી ગુણાકાર કર ૧૫=૯૦ તે નેવું થાય છે, પંદર નક્ષત્રે ત્રીસ મુહૂર્ત વાળા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૮
Go To INDEX