Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નક્ષત્રા તથા અસંખ્યેય તારાગણ કેટિકેટ પહેલાં કહેલ ક્રિયાપદોની સાથે ચેાજીત કરીને કહી લેવા. જેમકે-ચંદ્રો પ્રભાસિત થતા હતા, પ્રભાત્રિત થાય છે. અને પ્રભાસિત થશે. સૂર્યાં આતાપિત થતા હતા, આતાપિત થાય છે. અને આતાપિત થશે. તથા ગ્રહ ગણુ ચાર કરતા હતા, ચાર કરે છે, અને ચાર કરશે. નક્ષત્ર સમૂહ ચેાગ કરતા હતા, યાગ કરે છે, અને ચેગ કરશે. તારાગણ કેાટિકાટી શૈાભા કરતા હતા, શૈભા કરે છે અને શેાભા કરશે.
હવે પાંચ દેવતાવાળાદ્વીપ સમુદ્રોનું પ્રતિપાદન કરવામાં આવે છે.- ( સૂત્રોમાસો दणं समुदं देवे णामं दीवे वट्टे वलयागार संठाणसंठिए सव्वओ समंता संपरिक्खित्ता णं વિદ્યુર્ં નાવ નો નિલમનવારુમંઝિ) સૂર્ય વરાવભાસાદ સમુદ્રમાં દેવ નામના દ્વીપ વૃત્ત વલયના જેવા આકારવાળા ચારે તરફથી ઘેરીને રહેલ છે. યાવત્ તે વિષમ ચક્રવાલથી સંસ્થિત નથી. અહીં છાયા પ્રમાણે વ્યાખ્યા સરળ છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.(તા તેને નં ટ્રીને એવચ પાત્રાવિત્ત્વમળ વયં પવિત્તવેળું ત્તિ યજ્ઞા) દેત્રનામના દ્વીપનું વ્યાસ પરમાણુ કેટલું છે ? અને તેની પરિધિ કેટલી હૈાય છે? તે હું ભગવન્ કહેા, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(असंखेज्जाई जोयणसहस्साई चक्कवाल विक्खंभेणं, असंखेज्जाई जोयणसहस्साइं परिक्खेवेणं દિત્તિ વકના) દેવ નામના દ્વીપનું બ્યાસમાન અસંખ્યેય ચેાજન સહસ્ર પરિમિત કહેલ છે. તથા તેની પરિધિ પણ અસ ધ્યેય ચૈાજન પરિમિત હોય છે. તેમ સ્વશિષ્યાને કહેવું,
હવે ચંદ્ર સૂર્યાદિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા રેવેળ ટ્વીવે વરૂપા ન રા માલે મુ વા માસે ત્તિ વ પમાપ્તિસ્કૃતિ ના પુજ્જા) દેવ નામના દ્વીપમાં કેટલા ચ'દ્રો પ્રભાસિત થતા હતા? કેટલા ચક્રો પ્રભાસિત થાય છે અને કેટલા ચંદ્રો પ્રભાસિત થશે ? આ પ્રમાણે મારા પ્રશ્ન છે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના કથનને જાણીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(તા હૈવે નં ટ્રીને સંવેગ્ના ના વમાસ'મુ ત્રા, પમાણેતિ વા, વમાસિમંતિ ના નાય સંલગ્નો તારા નળજોષિકોટીઓ સોમે'મુ વા, સોમેતિ વા સોમિસતિ ત્ર) દેવ નામના દ્વીપમાં અસ ધ્યેય ચદ્રોપ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે, અને પ્રકાશિત થશે, યાવત્ અસંખ્યાત તારાગણુ કોટિકોટિએ શેાભા કરી હતી શૈાભા કરે છે, અને શેભા કરશે. અહી' પણ યાવત્ પદથી પહેલાંની જેમ મધ્યમાં રહેલા સૂર્યગ્રહ-અને નક્ષત્ર આ ત્રણેના સંબંધમાં અસભ્યેય પદ્મથી તાપાદિ પદ્મ સબંધી ક્રિયાપદની ચેાજના કરી લેવી. જેમ કે-દેવ દ્વીપમાં અસંખ્યેય સૂર્ય તાપિત થતા હતા, તાપ્તિ થાય છે અને તાપિત થશે. અસંખ્યેય ગ્રહેા ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે, તથા અસંખ્યેય નક્ષત્રા ચેગ કરતા હતા. ચૈાગ કરે છે, અને યાગ કરશે. આ પ્રમાણે કહી લેવુ. ( एवं देवोदे समुद्दे णागे दीवे णागोदे समुद्दे जक्खे दीवे जक्खोदे समुद्दे, भूते दीवे भूतोदे समुद्दे
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૭૩
Go To INDEX