Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 400
________________ વ્યાપક હેવાથી સૂર્ય એ પ્રમાણે નામ કહ્યું છે. તેથી જ કહે છે કે-(gવું હંસુ સૂરે સારૂ આત્તિ વાળા) આ પૂર્વકથિત પ્રકારથી સર્વવ્યાપકાદિ દશન કારણથી સૂર્ય જ આદિત્ય છે અને આદિત્ય જ સૂર્ય છે. તેમ કહ્યું છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું આદિત્ય અને સૂર્યમાં તથા સૂર્ય અને આદિત્યમાં અન્વર્થ પણામાં કઈ પણ પ્રકારનો ભેદ નથી. આ પ્રમાણે પ્રતિપાદન કરીને બધાને કહેવું (ત્તિ) અર્થાત્ સર્વત્ર ગમન કરે તે સૂર્ય, સર્વવ્યાપક કાળને આત્મા સૂર્ય હોય છે. દિવસને પ્રવર્તાવનાર અને સર્વના પ્રાણદાતા સૂર્ય જ હોય છે, અનાદિ અનંત આ કાળમાં કાળ પ્રવર્તક સૂર્ય હોય છે. વિગેરે પ્રકારથી જે પ્રમાણે સૂર્યની સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે આદિત્યની પણ સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. જેમકે–આદિમાં જે હોય તે આદિત્ય બહલવચનથી (હ્યુ) પ્રત્યય થાય છે. આદિ એટલેકે સૃષ્ટિની આદિમાં સૌ પહેલાં સૂર્યની સ્થિતિ અને ગતિ વિગેરેને જોઈને બીજા પણ અસંખ્ય પ્રકારના સુષ્ટિના પદાર્થોને ઉત્પન્ન કરે છે. સૃષ્ટિકર્તા અને સૃષ્ટિ પણ અનાદિ અનંતજ હોય છે. તેઓ સૂર્ય પ્રકાશમાં લીન થયા હોય તેમ પ્રતીતિ થાય છે. એ આધારથીજ પહેલા સુષ્ટિકર્તા વર્તમાન સૃષ્ટિને પણ કલ્પિત કરે છે. સુષ્ટિ કર્તાની કલ્પના માત્રથી જ આ સૃષ્ટિનું સર્જન થયું છે. સર્વવ્યાપક સનાતન સદાભવ અને સર્વ કાળભાવિ સૂર્ય જ હોય છે. આદિત્યજ હોય છે. એજ કારણથી સૂર્ય અને આદિત્યનો અભેદભાવ પ્રતિપાદિત કરેલ છે. જે સૂ. ૧૦૬ છે હવે ચંદ્રદેવની અગ્રમહિષી અર્થાત્ પટ્ટરાણીના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.–ાતા રંણ નં રોજિં નોરૂર જો રૂ મણિલીલો પૂગત્તાગો) જ્યોતિશ્કેન્દ્ર તિષરાજ દેવરૂપ ચંદ્રની અમહિષી અર્થાત્ પટ્ટરાણી કેટલી કહેલ છે? એ પટ્ટરાણિયેના નામ અને તેમની સંખ્યા અને તેમના રૂપ ગુણાદિને હે ભગવન મને કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ના વંસ of Tોલિંવાર ગોવાળો વારિ મણિરીતે પછાત્તાગો) જ્યોતિન્દ્ર તિષ્કરાજ ચંદ્રની ચાર અગ્ર મહિષિયે કહેવામાં આવેલ છે. તે ચાર અમહિષીયે કઈ કઈ છે, તે બતાવે છે. (રં કા-રામા રોહિમા, ચમારી ઉમં1) ચંદ્રની પ્રભારૂપ ચંદ્રપ્રભા નામની પહેલી અગ્નમહિષી છે. (૧) ના નામની બીજી અગ્રમહિષી છે (૨) અર્ચિમાલારૂપ અર્ચિમાલિની નામની ત્રીજી અગ્રમહિષી છે (૩) તથા પ્રકાશરૂપ પ્રભાકરા ચેથી અગ્ર. મહિષીનું નામ છે. (૪) આ પ્રમાણે ચંદ્રની ચાર અગ્રમહિષિ છે. (જ્ઞા દેટ્રા સંત વાવ નો નું મેદુજારિય) જે પ્રમાણે આ મનુષ્ય લેકમાં હેય છે એજ પ્રમાણે યાવત શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૯૩ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409