Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 387
________________ પ્રશ્ન પૂછે છે.-(વારે રાદુને બાહિત્તિ વાળા) હે ભગવદ્ ! આપે રાહુની ક્રિયા અર્થાત્ ગમનાદિ પ્રવૃત્તિ કેવી રીતની પ્રતિપાદિત કરી છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીને પ્રશ્ન સાંભળીને ઉત્તરમાં ભગવાન્ કહે છે. (તસ્થ રાહુ રૂપાળો રો પવિત્તીનો goળત્તાવો) રાહની પ્રવૃત્તિની વિષય વિચારણામાં આ વક્ષ્યમાણ પ્રકારની બે પ્રતિપત્તિ પ્રતિપાદિત કરેલ છે. તે આ પ્રમાણે છે.–(7થે ઘવ માટુ થિ રે [ રે રે સૂવા a gવમાસ) એ બે પરતીથિકમાં પહેલે પરતીર્થિક આ પ્રમાણે કહે છે. રાહુ નામને કોઈ દેવ વિશેષ છે જે સમયે સમયે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અર્થાત્ પર્વના દિવસે ગ્રસિત કરે છે. આને ઉપસંહાર કરતા કહે છે કે-કઈ એક આ પ્રમાણે પોતાને મત જણાવે છે. ( પુખ પ્રમાદું, ત્યાં રે રાહુ કે જે જ જંરંગા નરંજા જ) પહેલા તીર્થાન્તરીચને મત સાંભળીને બીજે તીર્થાન્તરીય આ પ્રમાણે પિતાનો મત પ્રદર્શિત કરે છે કે-એ પ્રમાણેને રાહુ નામને કઈ દેવ વિશેષ છે જ નહીં કે જે સમયે સમયે પર્વના દિવસે ચંદ્રને કે સૂર્યને ગ્રસિત કરે છે. અર્થાત રાહુરૂપ કોઈ દેવની ક૯૫નાજ શશશૃંગની સમાન કલ્પના માત્ર જ છે. આ પ્રમાણે બીજા તીર્થાન્તરીયનો અભિપ્રાય છે. આ પ્રમાણે પરતીથિકની બે પ્રતિપત્તિ કહીને હવે તેના કથનને ભાવાર્થ સ્વયં ભગવાન કહે છે.-(તથ ને તે ઘવ માહંદુ-ત્તા 0િ m રાદૂ ળ વૈવે ને જો ચંદ્ર વા, સૂવા गेव्हइ से एवमाहंसु-ता राहू णं देवे चंद वा सूरवा गेण्हमाणे बुद्धतेणं गिण्हित्ता बुद्धतेण मुयइ बुद्धतेणं गिण्हित्ता मुद्धंतेणं मुयइ मुद्धतेणं गिण्हित्ता बुद्धतेणं मुयइ, मुद्धतेणं गिहित्ता मुद्धंतेणं मुयइ) રાહના ભાવાભાવ વિષયના વિચારમાં જે વાદી એમ કહે છેકે-રાહુ નામને કઈ દેવ વિશેષ છે, શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૮૦ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409