Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 397
________________ શ્રીભગવાને મધ્યમાનથી ગ્રહણને સંભવ કે અસંભવના જે લક્ષણ પ્રતિપાદન કરેલ છે તે સર્વા રીતે યાગ્ય પ્રતિભાસિત થાય છે. એ રીતે અનેક પ્રકારથી રાહૂના લક્ષણ, રાહૂના ચાર, રાહૂની ગતિને ભેદ ચદ્રની ઉપર રાહૂ વમાનનેા અવરાધ, પ્રકાશનો પ્રકાર, ચંદ્ર સૂર્યંના ગ્રહણના સંભવના લક્ષણુ આ રીતે અનેક પ્રકારના વિચારોને પ્રશ્નોત્તર રૂપે વિવે ચિત કરીને ઉપરત થયેલ શ્રીભગવાનને જોઇને શ્રીગૌતમસ્વામી ચંદ્રના સબધમાં ફરીથી પ્રશ્ન કરે છે. !! સૂ. ૧૦૫ ૫ હવે ચંદ્રનુ અને સૂર્યનુ શશિ, આદિત્ય એ નામેાની અન્ય સંજ્ઞાના મેધ થવા માટે પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે. ટીકા –એકસે પાંચમા સૂત્રમાં અનેક પ્રકારના ભેદ લક્ષણાથી લક્ષિત રાહૂના લક્ષણ શહૂના ચારને પ્રકાર ચંદ્ર સૂર્યના વિમાને કેવી રીતે રાહુ વિમાનથી આચ્છાઢિત થાય છે આ વિષયના કારણનું કથન, ચંદ્ર સૂર્યંના ગ્રહણના લક્ષણેાની સંભવાસંભવતાને પ્રકાર ચંદ્રની ઉપર રાહૂ વિમાનના અવરોધને પ્રકાર રાહૂના અન્ય સંજ્ઞાવાળા નામનુ કથન વિગેરે અનેક પ્રકારના વિષયની વિવેચના કરીને હવે આ અર્થાધિકાર એકસેસ છઠ્ઠા સૂત્રમાં ચંદ્રનુ શશિ આ પ્રમાણે અને સૂર્યનુ આદિત્ય આ પ્રમાણે કોષમાં જે નામે કહેલા છે. તેની અન્ય સ ંજ્ઞાના ખાધ માટે સૂર્ય અને ચંદ્રના અશ્વય ભેગના નિમિત્તને બતાવવાવાળુ” અને વિવિધ પ્રકારના વિચારાત્મક પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે, (તા જ તે પફે સન્ની િિત્ત યજ્ઞા) હે ભગવન્ શાકારણથી ચદ્ર શશિ આ પ્રમાણે લોકમાં પ્રતિપાદિત કરેલ છે? તે કહે। આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. (તા ચમ્સન નોતિલિમ્ન નોતિસરનો મિય વિમાળે कता देवताओ देवीओ कंताई आसणसयणख भम डम त्तोवगरणाई अप्पणाविणं चंदे ને નોતિ', 'નોસાયા સોમે તે સુક્ષ્મ પિયમ્ સો પુત્રે) યેતિષેન્દ્ર જ્યાતિષરાજ ચંદ્ર ના મૃગના ચિન્હવાળા વિમાનના ભ્રમણ માર્ગમાં કમનીય સ્વરૂપવાળા દેવ સ્થિત રહે છે. અને મનેાજ્ઞ સ્વરૂપવાળી દેવીચે હાય છે. અને મનેજ્ઞ, મનને અનુકૂળ દનીય એવા આસન શયન, સ્તમ્ભ ભાંડામત્ર ઉપકરણ અર્થાત્ સર્વ પ્રકારના ભાગેાપભાગ્ય એવા ઉપકરણ સાધન સામગ્રી ત્યાં પ્રાપ્ત થાય છે. તથા શ્રીજ્યાતિષેન્દ્ર, જ્યતિષરાજ ચંદ્રદેવ સ્વતઃ સુરૂપ આકૃતિવાળા અર્થાત્ પ્રસન્નતા જનક રવરૂપવાળા હાય છે. કાંતિવાળા હાય છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૯૦ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409