Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સયંમ વીવે સયંમૂળે સમુદ્ર વીવતરિક્ષા) પહેલાં કહેલ પ્રકારથી અર્થાત્ દેવીપના પ્રતિપાદનના પ્રકારથી જ દેવેદ સમુદ્રમાં પણ અસંખ્યય ચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે. અને પ્રભાસિત થશે, તથા અસંખ્યય સૂર્યો તાપિત થતા હતા, પતિપ થાય છે અને તાપિત થશે. અસંખ્યય ગ્રહો ચાર કરતા હતા ૩ અસંખ્યય નક્ષત્રો રોગ કરતા હતા ૩ અસંખ્યય તારાગણ કોટિ કોટિ શેભા કરતા હતા ૩ આ પ્રમાણેના ક્રમથી નાગ નામને દ્વીપ વૃત્તવલયાકાર સંસ્થાનથી સંસ્થિત સર્વતઃ ચારે તરફથી વ્યાપ્ત થઈને રહે છે. તે અસંખેય હજારો યેજન વ્યાસપ્રમાણવળે છે, તથા તેને પરિક્ષેપ પણ અસંખેય હજારે જનને છે, અસંખ્યય ચંદ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારાદિથી યુક્ત થઈને નાગદેવથી અધિષિત રહે છે. એ જ પ્રમાણે એટલે કે દેદ સમુદ્રના કથન પ્રમાણે નાગેદ સમુદ્રના સંબંધમાં પણ પ્રતિપાદન કરી લેવું, નાગદ્વીપની સરખે યક્ષ દ્વીપ તથા નાગર સમુદ્ર પ્રમાણે યક્ષે સમુદ્રનું કથન કહી લેવું, યક્ષ દ્વીપની સમાન ભૂદ સમુદ્ર તથા ભૂતદ્વીપ તથા યક્ષેદ સમુદ્રની સમાન ભૂદ સમુદ્ર તથા ભૂતદ્વીપની સમાન સ્વયંભૂ રમણ દ્વીપ તથા ભૂદ સમુદ્રની જેમ સ્વયંભૂરમણ સમુદ્ર અર્થાત્ આ દેવાદિ પાંચ દ્વીપ તથા દેદાદિ પાંચ સમુદ્રો એક સરખા છે. તેમાં ત્રિપ્રત્યવતારતા હોતી નથી. જીવાભિગમ સૂત્રમાં કહ્યું પણ છે.-(મત્તે દીવઃ પદ્મસમુદ્ર : ઇવ પ્રારા) બીજું પણ છવાભિગમમાં કહ્યું છે. જેમકે-( બાને કવરે મૂકે ચ સયંમૂરને ૨ રે માય તિ raોવા ન0િ) દેવદ્વીપમાં દેવભદ્ર અને દેવ મહાભદ્ર નામના બે દેવે પૂર્વાધ અને અપરાધના કમથી પિતાના અધિકારનું પાલન કરે છે. દેવેદ સમુદ્રમાં દેવવર અને દેવમહાવર નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાઈના ક્રમથી પોતપોતાના અધિકારનું પાલન કરે છે. નાગદ્વીપમાં નાગભદ્ર તથા નાગ મહાભદ્ર નામના બે દેવે પૂર્વાર્ધ અને અપરાધના કમથી પિોતપોતાના અધિપતિણાનું પાલન કરે છે. નાગદ સમુદ્રમાં નાગવર તથા નાગમહાવર નામના બે દેવે પૂર્વાધપરાર્થના કમથી તિપિતાના સ્વામી પણાથી પાલન કરે છે. યક્ષદ્વીપમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭૪
Go To INDEX