Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રણ હજાર નવરાશી શેષ રહે છે. તે પછી હરાંશને અડતાલીસથી અપવર્તિત કરવાથી ઉપરની સંખ્યા યાદી અને નીચેની સંખ્યા એકસે છાશી (૧૫) થઈ જાય છે. તેથી એ ફલિત થાય છેકે–પંદર મંડળ પુરા તથા સોળમા મંડળના એક છાશી ભાગવાળા ગ્યાસી ભાગ (૧૫૬૩) થાય છે.
હવે સૂર્ય મંડળ સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા મિત્રફૂઢિdf મારેf રે વાર્ અંદારૂ સારૂ) એક અભિવર્ધિતમાસમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(ત સોઢા મંસારું જાડુ તિહું મારું કળારું વોહિં અgવાહે ફરહિં મંઢ જીત્તા) ત્રણભાગ ન્યૂન સેળ મંડળમાં સૂર્યગમન કરે છે. મંડળને બસો અડતાલીસથી છેદીને (૧૫રૂ$3) આટલા પ્રમાણ ભાગમાં ગમન કરે છે.
હવે અહીં અનુપાત કહે છે–છપ્પન અઠયાવીસ યુગભાવી માસથી એક લાખ બેંતાલીસહજાર સાત ચાલીસ સૂર્યમંડળ લભ્ય થાય તે એક અભિવર્ધિતમાસમાં કેટલા મંડળ લભ્ય થઈ શકે ? આ જાણવા માટે અહીં ત્રણરાશીની સ્થાપના કરવી. રૂ = ૧૪૩૭૪૦ =૧૫ =૧૫+ અહીં અંતિમરાશી એકથી મધ્યની રાશીને ગુણાકાર કરે તે પણ એજ પ્રમાણે રહે છે. તે પછી પ્રથમની રાશિથી તેને ભાગ કરે તો પુરેપુરા પંદર મંડળ લબ્ધ થાય છે. આઠહજાર નવસો અઠયાવીસ ભાગવાળા આઠહજાર આઠસેવીસ શેષ રહે છે. તે પછી હરાંશને છવીસથી અપવર્તિત કરે ઉપરની સંખ્યા બસ પિસ્તાલીસ અને નીચેની સંખ્યા બસ અડતાલીસ થાય છે. આનાથી એમ નક્કી થાય છે કેન્સેળમા મંડળના ત્રણ ભાગ ન્યૂન બસે અડતાલીસથી વિભક્ત થયેલ રહે છે.
હવે નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-સતા મિાકિ નાનું જનરવ વ૬ મંડાડું ૧૬) એક અભિવધિત માસમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૯
Go To INDEX