Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(પ્રશ્નારણ gણવીરે જોવાલણ ગાવા નો વા' જરૂ) મેરૂની ચારે બાજુ અગ્યારસોએકવીસ (૧૧૨૧) જનને છોડીને તે પછી ચક્રવાલગતિથી તિશ્ચકમાં ભ્રમણ કરે છે.
ફરીથી શ્રીૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ા સ્રોબંar M agયં બનાવવા કોણે gor) લેકાતની પછીના કેટલા ક્ષેત્રને અબાધાથી અર્થાત્ સ્વતંત્રપણાથી અંતર વિના
તિશ્ચક પ્રજ્ઞપ્ત કરેલ છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા રે બોચાસણ અવાધાણ વોરણે પૂom) અગ્યારસો અગ્યાર (૧૧૧૧) જનનું અપાન્તરાલ કરીને અર્થાત્ સ્વાતંત્ર્ય રૂપથી તિશ્ચક પ્રતિ પાદિત કરેલ છે. જે ૯૨ છે
હવે જબૂદ્વીપની અંદર અને બહાર નક્ષત્રોની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.
ટીકાર્થ–બાણુમાં સૂત્રમાં મંદર પર્વતનું ક્ષેત્રફલ પરિમાણ તથા ત્યાં નક્ષત્રની અબાધાગતિનું નિરૂપણ સારી રીતે કરીને હવે આ ત્રાણુમાં સૂત્રમાં જંબુદ્વીપના બાહ્ય આત્યંતર તથા નીચે ઉપરના ક્ષેત્રમાં પરિભ્રમણ શીલ નક્ષત્રના સંબંધમાં પ્રશ્નોત્તરના કમથી નિગમ સૂત્ર કહેવામાં આવે છે. (તા વૃંદીરે ટીવે) ઈત્યાદિ જ બુદ્વીપ નામના દ્વીપમાં કેટલા નક્ષત્રે સભ્યતર મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્રે સર્વ બાહ્ય મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્ર સર્વોપરિતન મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્રો સર્વાધિસ્તન મંડળમાં ગમન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા ગમી કવર સદવરમ તષેિ વારં વર) અભિજીતુ નક્ષત્ર જંબુદ્વીપના સર્વાત્યંતર મંડળમાં ગમન કરે છે. મૂલનક્ષત્ર સર્વબાહ્ય મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. સ્વાતી નક્ષત્ર જમ્બુદ્વીપના સર્વોપરિતન નક્ષત્ર મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. તથા ભરણી નક્ષત્ર જંબુદ્વીપના સવધસ્તન નક્ષત્ર મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે આ પ્રમાણે આ ભગવદ્વચનમાં શ્રદ્ધા રાખીને આ વિષયને ભાવિત કરી લે. સૂ. ૪
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૯
Go To INDEX