Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રદેશના વિમાનમાં જે સુધર્માનામની સભા હોય છે, એ સુધર્મસભામાં અંતઃપુરની સાથે દિવ્ય અર્થાત્ અલૌકિક ભોગ ભેગેને ભેળવવામાં ચંદ્ર સમર્થ હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(nt સમરે) આ અર્થ બરોબર નથી. અર્થાત આ પ્રમાણે થતું નથી કેવળ ચંદ્ર દેવજ અલૌકિક વિફર્વણુ શક્તિથી એ રીતે કરવામાં સમર્થ હોય છે. તેથી આ કથન યથાર્થ નથી. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે(ता कहं ते णो पभू जोतिसि दे जोतिसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए तुडिएणं સદ્ધિ દિગારું મોજાયોnહું મુંઝમ વિત્તિ) શા કારણથી આપના મતથી આ અર્થ સમર્થનથી ? પરંતુ કેવળ તિષીન્દ્ર તિષરાજ ચંદ્રજ પિતાના સ્થાનથી ઉપરના પ્રદેશના વિમાનમાં રહેલ સુધર્મા સભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય એવા ભેગોપભોગ ભેગાવીને વિહાર કરવામાં સમર્થ થતું નથી તેમાં શું કારણ છે? આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(તા જ રોતિર્લોિસ વોતિ सरण्णो चंदवडिसए विमाणे समाए सुहम्माए माणवएसु चेइयखंभेसु वइरामसु गोलवट्ट સETIણુ ઘરે નિગમથા સંવિત વિદંતિ) તિન્દ્ર તિષ્કરાજ ચંદ્રના ચંદ્રા વતંસક વિમાનમાં રહેલ સુધમ નામની સભામાં માણવક નામને ચૈત્ય સ્તંભ રહે છે. એ માણુવક ચિત્યસ્તંભમાં વાયશિકામાં અર્થાત્ વામય રથાનમાં જે ગોળ આકારનું વીંટળાયેલ સમુગક છે, તેમાં સંખ્યાતીત જીનસકિથ અર્થાત્ જનસ્થાને રહેલ હોય છે.-(ા માં चंदस्स जोइसिदस्स जोइसरण्णो अण्णेसि च बहूणं जोइसियाणं देवाणं य देवीणंय अच्चणिज्जाओ वंदणिज्जाओ पूयणिज्जाओ सकारणिज्जाओ सम्माणणिज्जाओ कल्लाणं मंगल देवय चेइय पज्जुवासणिज्जाओ एवं पभू चंदे जोइसिदे जोइसराया च दवडिसए विमाणे सभाए
#દ્ધિ રિવાજું મોમોજું મુંઝમાળે વિરત્તા) એ જીનસકિથ (સૂત્રમાં સ્ત્રીલિંગ નિદેશ પ્રાકૃત હોવાથી કરેલ છે તેમ સમજવું) જ્યોતિન્દ્ર તિષરાજ ચંદ્રને તથા બીજા સંખ્યાતીત તિક દે અને દેવિ ને અર્ચનીય-પુષ્પાદિથી, વંદનીય સ્ત તવ્ય-વિશેષ પ્રકારના તેત્રથી સ્તુતિ કરવા ગ્ય, પૂજનીય પુષ્પમાળાદિથી તથા વંદનીય સત્કારણીય, વસ્ત્રાભરણાદિથી, સમ્માનનીય જીનેચિત આદરભાવથી, કલ્યાણ સ્વરૂપ અથતું સાર્વત્રિક સુખના હેતુરૂપ, મંગળસ્વરૂપ અર્થાત્ સઘળા દુરિતેના ઉપશમ કરવામાં કારણરૂપ, દૈવત–પરમદેવતામય, ચૈત્ય ઈષ્ટ દેવનું પ્રતીક અર્થાત્ પરમ પ્રકાશક પરમાત્માના પ્રતીકના સ્થાન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૧
Go To INDEX