Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉન્નીસવાં પ્રાકૃત
ઓગણસમા પ્રાભૂતને પ્રારંભ પૂર્વકથિત પ્રકારથી અઢારમાં પ્રાભૃતનું પ્રતિપાદન કરીને હવે ઓગણીસમા પ્રાભૂતને પ્રારંભ કરવામાં આવે છે. એનું અધિકાર સૂત્ર આ પ્રમાણે છે. (કૂપિયા ૪ આફ્રિા ) બધા લેકમાં સૂર્ય કેટલા કહ્યા છે ? આ વિષય સંબંધી પ્રશ્નોત્તરસૂત્ર કહેવામાં આવે છે.
ટીકાર્ચ–અઢારમાં પ્રાભૃતમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારાઓની અગ્રમહિષિ, વિમાનની સ્થિતિ તેને અધિષ્ઠાતા દેવેનું પરસ્પરના તુલ્યપણું અને અધિકપણાના વિચાર સંબંધી અનેક પ્રકારે વિચારોનું વિવેચન કરીને હવે આ ઓગણીસમું પ્રાભૂત દ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાકૃતમાં (કૂરિયા વ કાફિયા) આ લેકમાં સૂર્યો કેટલા કહ્યા છે ? આ વિષય સંબંધી વિચાર પ્રદશિત કરવામાં આવે છે. તા #g વરિપક્વ સાવચે કોમfસંતિ ૩નોવૈત તરત જમાત ક્ષત્તિ ૩sઝા) હે ભગવન કેટલા અને કેટલા પ્રમાણવાળા ચંદ્ર-સૂર્ય બધા લાકમાં (અહીં સપ્તમીને અર્થમાં દ્વિતીયા થઈ છે) અવભાસિત થાય છે? તથા ઉદ્યોતીત થાય છે? અર્થાત્ પ્રકાશિત થતા પ્રતિપાદિત કરેલ છે? હે ભગવન તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન આ વિષયમાં જેટલી અન્ય મતવાદીની પ્રતિપ્રત્તિ છે તે બતાવે છે.–(વહુ મા ફુવારુણવિત્તિો પunત્તા) સર્વલક સંબંધી ચંદ્ર સૂર્યના અસ્તિત્વના સંબંધમાં આ વયમાણ સ્વરૂપાત્મક બાર પ્રતિપત્તિ કહેવામાં આવી છે. જે આ પ્રમાણે છે.–(ાથે एवमाहं पु ता एगे चंदे एगे सूरे सव्वलोयं ओभासइ उजोइ, तवेइ, पभासेइ एगे एवम हंस) એ બાર પરતીર્થિકોમાં કેઈ એક પહેલે પ૨તીર્થિક આ વયમાણ પ્રકારથી પોતાને મત જણાવે છે. તે કહે છે કે ચંદ્ર એકજ છે, અને તે સર્વજગતને અવભાસિત કરે છે. ઉદ્યો. તીત કરે છે. તથા એકજ સૂર્ય સર્વલકને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે એ પ્રમાણે શિષ્યને કહેવું. કથનને ઉપસંહાર કરતાં કહે છે કેઈ એક આ પ્રમાણે પોતાનો મત જણાવે છે. (૧)
હવે બીજા પરતીથિકના મતને બતાવે છે.-(u gવમાઁ તા તિગ્નિ ચંદા તિક્સિ દૂર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૮
Go To INDEX