Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહીને તેના સમચક્રવાલ પણનું પ્રતિપાદન કરે છે.-(તા પુરવારે જે સમુદે જિં સારાવ િ1 1 mો વિવ7ઝવંઠા) આના પૂર્વાર્ધથી શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછેલ છે કે પુષ્કરેદ સમુદ્ર શું સમચક્રવાલ સંસ્થિત છે? કે વિષમ ચકવાલ સંસ્થિત છે? આ પ્રશ્નને ઉત્તરાર્ધથી શ્રીભગવાન ઉત્તર આપે છે. યાવત વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. અર્થાત્ સમચક્રવાલ વિષ્કલવાળે છે.
હવે તેના વિષ્કભ પરિક્ષેપના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે. (તા પુતંવરો બં સમુદે દેવાં નાનાવિક વરદં વળિ ગાણિત્તિ agsTI) પુષ્કરવદ સમુદ્રનો ચક્રવાલ વિષ્કજ કેટલે છે? અને તેની પરિધિ કેટલી કહી છે? આ પ્રમાણેના શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાનું કહે છે.-(ત પુરો? i a[ સંજ્ઞા जोयणसहस्साई आयामविक्ख भेणं, संखेज्जाई जोयणसहस्साई परिक्खेवेण आहिएत्ति वएज्जा) અધિકાધિક સંખ્યાવાળા હજારે જનના આયામ વિષ્ઠભવાળે દીર્ઘવ્યાસવાળે પ્રજ્ઞપ્ત કરેલ છે. એજ પ્રમાણે અધિકાધિક સંખ્યાવાળા હજારો યેાજન પ્રમાણુવાળા વ્યાસ પ્રમાણુવાળા પરિક્ષેપથી કહેલ છે.
હવે ચંદ્ર સૂર્યના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-(તા પુજવવવ જમાલેં, વા, મારિ વા, ઘમાસમંત્તિવા પુછા) પુષ્કરવરાટ સમુદ્રમાં કેટલા ચદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે. અને પ્રભાસિત થશે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(સવ ઉજવવળ સમુદે સંજ્ઞા જંા પમાડૅ, વા, મારિ વા, માલિત્યંતિ વા) પુષ્કરોદ સમુદ્રમાં સંખ્યય ચંદ્રો પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે! અહીં પણ પૂર્વની જેમ સંખ્યાના પ્રમાણથી વધારે ચંદ્રો સમજવા. એજ પ્રમાણે (કાવ સંજ્ઞાનો તાળોકિશોરીમો તો, વા,
ત્તિ વ, સોમરસંતિ ૩) યાવત સંખેય તારાગણ કટિકટિ શભા કરતા હતા, ભા કરે છે, અને શેભા કરશે, અહીં યાવત્પદથી મધ્યમાં રહેલ સૂર્ય–ગ્રહ–અને નક્ષત્રોની સંખ્યા ભાવિત કરી લેવી. જેમકે-સંખેય સૂર્યો તાપિત થતા હતા, તપે છે. અને તપશે. સંખેય ગ્રહએ ચાર કર્યો હતે, ચાર કરે છે અને ચાર કરશે. એજ પ્રમાણે સંખેય નક્ષત્રોએ વેગ કર્યો હતે, યોગ કરે છે. અને એગ કરશે. આ પ્રમાણે લેજના કરી લેવી.
હવે કયા કયા દ્વીપ સમુદ્રમાં પૂર્વોક્ત અભિલાપોની યોજના કરવી તે કહે છે – (एएणं आलावेणं वरुणवरे दीवे, वरुणादे समुद्दे ४ खीरवरे दीवे खीरवरे समुहे ५) ॥ પૂર્વકથિત અભિલાપના કમથી વશ્યમાણ બધાજ દ્વીપ સમુદ્રાદિની યેજના કરી કહી લેવા,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૬૫
Go To INDEX