Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ્રહ-નક્ષત્ર અને તારાએ જ્યાતિષ્ઠ દેવ છે, તે સૌધર્માદ્રિ બાર કલ્પેાની ઉપર ઉપન્ન થયા છે? કે કલ્પાપપન્ન એટલેકે સૌધર્માશ્પિામાં ઉત્પન્ન થયા છે ? અથવા વિમાનાપપન્ન છે ? અથવા મડળગતિના આશ્રય કરિને ચારેાપપન્ન છે? અથવા ચારસ્થિતિક એટલે કે ચાર રહિત હાય છે? અથવા ગતિતિક હાય છે? એટલેકે ગતિમાત્રથી ઉપપન્નક હોય છે ? અથવા ગતિસમાપનક એટલેકે ગતિયુક્ત હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (તા તેળ રેવાળો ગુડ્ડાવળા, નો જૉન વળા जो चारोवण्णा, चारद्विइया, जो गइरइया, जो गइसमावण्णगा पक्किगठाणसं ठरि जोय गय साहस्सिएाः तावकखे तेहि सय साहस्सिवाहि बाहिराहि वेत्रियाहि परिसाहि મસાતનટ્રીયવાન ગાત્ર વેગ ારૂં મોમોર્ફે મુંગે વિ) મનુષ્ય ક્ષેત્રથી અહારના એ ઇન્દ્રાદિદેવા ઉપપન્નક હાતા નથી. તથા કલ્પેા૫પનક પણ હાતા નથી. પરંતુ વિમાનાપન્નક હાય છે. તથા ચારાપપન્નક નથી હાતા અર્થાત્ માંડળગતિથી ચાર કરતા નથી. પરંતુ ચાર સ્થિતિક ચાર રહિત હૈાય છે. તેથીજ તેઓ ગતિરતિક હાતા નથી. તથા ગતિસમાપન્નક પણ હાતા નથી. પાકેલ ઈંટના આકારથી સંસ્થિત થઇને એક લાખ ચે।જનવાળા તાપક્ષેત્રથી એટલેકે જે પ્રમાણે પાકેલ ઇંટ આયામથી લાંખી અને વિસ્તારથી થેાડી હાય છે. અર્થાત્ ચાર આંગળ માત્રની હાય છે, એજ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલ એ ચંદ્ર-સૂð-ગ્રહ-નક્ષત્ર અને તારારૂપાનુ તાપક્ષેત્ર પણ આયામથી અનેક લાખ યેાજન પ્રમાણવાળું અને વિસ્તારથી એક લાખ યાજન પરિમિત હૈાય છે. અર્થાત્ ચતુરસ્રાકાર હેાય છે, એ પ્રમાણેના એ તાપક્ષેત્રથી અનેકહજાર યેાજન સખ્યા વાળી ખાદ્ય પરિષદાથી (અહી' પશુ બહુવચન વ્યક્તિની અપેક્ષાથી કહ્યું છે) ઉત્કૃષ્ટ પ્રકારથી વગાડેલ નૃત્યગીત વાદિત્રાદિના (અહી આના અધા વિશેષણા પહેલાંની જેમ સમજી લેવા) શબ્દોના શ્રવણુપૂર્ણાંક સ્વગી યભેગ ભેગાને ભાગવીને વિચરે છે.
ફ્રીથી આનેજ વિશેષરૂપથી તે કેવા પ્રકારના હાય છે? તે કહે છે. (સુદ્ધેલા, मंदलेसा, मंदावलेसा, चित्तं तरलेसा, अण्णोष्णसमोगाढाहिं लेसाहि कूडाइय द्वाण्णट्ठिइया, તે તે સો સમતા બ્રોમામતિ, કન્નોવે'તિ, તàત્તિ, માત્તે ત્તિ) શુભલેશ્યાવાળા અર્થાત્ આનંદદાયક પ્રકાશયુક્ત આ વિશેષણ ચંદ્રમાનું છે. તેથી તે અત્યંત ઠંડા તેજવાળા નહી' પણ સુખાપાદક હેતુભૂત પરમલેશ્યાવાળે, મલેશ્યા એટલેકે અતિ ઉષ્ણુલેશ્યાવાળા નહીં, આ વિશેષણ સૂર્ય સંબંધી છે. તેજ કહે છે. માતપલેશ્યા, અનતિ ઉષ્ણુ સ્વભાવની તડકારૂપ લેશ્યાવાળા, ફરીથી તે ચંદ્ર સૂર્ય કેવા હોય છે? તે કહે છે-ચિત્રાન્તરલેશ્યા ચિત્ર અતરાલવાળી લેશ્યાવાળા આ પ્રકારના તે ચંદ્ર સૂર્ય અન્યાન્ય અવગાઢ એટલેકે મળેલી લેશ્યાવાળા હૈાય છે. જેમકે-ચંદ્ર અને સૂર્ય દરેકની લેશ્યા એકલાખ ચેાજન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬૩
Go To INDEX