Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 369
________________ પુષ્પના જેવા આકારવાળું તથા હજારે ચૈાજન પ્રમાણવાળ તાપક્ષેત્ર સાહસિકેાથી અનેક હજાર સ`ખ્યાવાળા ખાદ્યપદાએથી (અહીં મહુવચન વ્યક્તિ ખાલ્યથી કહેલ છે.) વિધ્રુવિત અનેકરૂપ ધારિયાથી કરેલ આહુત એટલેકે અવિચ્છિન્ન નાટયગીત વાદિત્ર તથા જે તંત્ર તલતાલ અને શ્રુતિ તથા બાકીની નૃત્ય, ધનમૃદ ંગ ના તુમુલ શબ્દો કે જેને નિપુણ પુરૂષદ્વારા શ્રેષ્ડ પ્રકારથી વગાડવામાં આવેલ મૃદંગાદિની ધ્વનિથી તથા ગતિતિવાળા, ખાદ્ય પદની અંતર્ગતના દેવા દ્વારા વેગથી જતા વિમાનામાં ઉત્કષથી કરવામાં આવેલ સિ’હનાદ તથા ખેલ અર્થાત્ માઢામાં હાથ રાખીને મેાટા અવાજથી ફૂંકવુ એટલેકે સીસેડિટ વગાડવી તથા કલકલ એટલેકે વ્યાકુલિત શબ્દસમૂહ તેના અવાજથી મેરૂને કેવા મેને તે કહે છે. સ્વચ્છ અર્થાત્ અત્યંત નિર્મ્યુલ જખૂનઢવાળા રત્ના વિશેષ હોવાથી અત્યંત ધવલ પતરાજનુ પ્રદક્ષિણાવર્ત મંડળરૂપથી જે રીતે ચાર થાય એ રીતે મેરૂને લક્ષ કરીને પરિભ્રમણ કરે છે. આ રીતના તે ચંદ્રાદિ દેવે મનુષ્યલેાકમાં હું ય છે, પુનઃ શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તા તેલિ` રેવાળ' નાથે તે પયડ્સે થમિયાળિ નજરે તિ) એ ચંદ્રાદિ જ્યાતિષ્ઠ દેવાના ઈન્દ્ર અર્થાત્ સ્વામી જ્યારે વ્યવિત થાય છે, અર્થાત્ પેાતાના સ્થાનથી પતિત થાય છે, તે સમયે તે દેવા એ ઇન્દ્રના ચલન કાળમાં કેવા પ્રકારની સ્થિતિવાળા હાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા પન્નારિ પંચ સામાળિયરેવા ત ટાળવસંવિજ્ઞત્તાળ' વિત્તિ નાય અને રૂથ રે ત્રણે મવર) ઈન્દ્રના વિરહકાળમાં ચાર કે પાંચ સામાનિક દેવે એ સ્થાનને પ્રાપ્ત કરીને વિચરે છે. અર્થાત્ એ સ્થાનનુ બીજો ઇન્દ્ર આવે ત્યાં સુધી રક્ષણ કરે છે. આ સબધમાં શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે-(તા ફેંટાળ ક્ષેત્ર ન વાઢેળ વિદ્યિ ખત્ત') તે વિરહિત ઈન્દ્રસ્થાન કેટલાકાળ પર્યંન્ત ઉપપાત વગરનુ અર્થાત્ ઇન્દ્ર વિનાનું સામાનિક દેવે દ્વારા સંરક્ષિત રહે છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા નફળ રૂળ સમય' શોને અમાસે) જઘન્યથી એક સમય અર્થાત્ સમય બેાધક કાલ પ્રમાણથી એક સમય પન્ત અને યાત્ ઉત્કૃષ્ટથી અર્થાત્ વધારેમાં વધારે છમાસ પર્યન્ત એન્દ્રિય વિનાના સ્થાનની સામાનિક દેવા રક્ષા કરે છે. શ્રીગૌતસ્વામિ ફરીથી પ્રશ્ન પૂછે છે.--(તા વહિયાળ માનુસવત્તલ બે 'दिमसूरियग्गह जाव तारारूत्रा तेणं देवा कि उड्ढोववणगा, कप्पोत्रवेण्णा, विमाणोवવળા, વાટ્વિયા, ના નસમાળા) મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જે ચંદ્ર સૂર્ય શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૬૨ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409