Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે લવણુ સમુદ્રના પરિક્ષેપાદિત્તુ ત્રણ ગાથા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે.-(વળરસસચÇÇા) ઇત્યાદિ પૂર્વોક્ત કથનનેજ સંગ્રહીત કરવાવાળી આ ગાથાઓ છે. તેમાં વિશેષ ક ંઇજ કહેલ નથી પૂક્તિ સંગ્રહ આ પ્રમાણે છે-લવણ સમુદ્રમાં ૪-૪ ચાર ચાર ચંદ્ર સૂર્ય હોય છે. તથા નક્ષત્ર એકસા ખાર ૧૧૨। હોય છે. ગ્રડું! ત્રણસોખાવન (૩૫૨) થાય છે. અને તારાગણ (૨૬૭૯૦૦) બે લાખ સડસઠહજારને નવસા થાય છે. આ પ્રકાશરૂપ જ્યાતિષ્ઠ દેવ ચંદ્ર-સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારારૂપની ઉપપત્તિ પહેલાંજ કહેવામાં આવી ગયેલ છે. અહીં કેવળ તેના પરિક્ષેપ-પરિધિનું જ કથન કરવાનું છે. પરિધિની ગણિત પભાવના આ પ્રમાણે કરવી જોઇએ. જબુદ્વીપના વિશ્વભ એક લાખ યોજન ૧૦૦૦૦૦/ તથા લવણ સમુદ્રની અન્ને તરફ અમ્બે લાખ યાજન મળે છે. આ રીતે ચાર લાખ યેાજન થાય છે. જે પ્રમાણે ભ્યાસમાન ૧૦૦૦૦૦-૧૦૦૦૦=૨૦૦૦૦૦ા તથા અન્ને તરફ બબ્બે લાખ ચેાજન ૨૦૦૦૦૦ા તેથી ૨૦૦૦૦ ૨૦૦૦૦૦=૪૦૦૦૦૨ આ રીતે ધાતકીખ'ડની ચારચાર લાખની પરિધી થાય છે એ રીતે આઙ લાખ થાય છે. તેને મેળવવાથી ૪૦૦૦૦૦-૪૦૦૦૦૦-૪૦૦૦૦૦=૧૨૦૦૦૦૦/ તથા મધ્યના એક લાખ થાય છે. તેથી બધાને મેળવવાથી તેર લાખ થાય છે. ૧૩૦૦૦૦૦/ આ સંખ્યાના વર્ગ એક છે, નવ અને દસ શૂન્ય ૧૬૯૦૦૦૦૦૦૦૦૦૦| આ સંખ્યાના દસથી ગુણાકાર કરવા તે! અગ્યાર શૂન્ય આવે છે. ૧૬૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આના આસન્ન મૂળ કરવાથી એકતાલીસ લાખ દસહજાર નવસ એસડ થાય છે નક્ષત્રાદિનું પરિમાણુ પણ અઠયાવીસ આદિ સંખ્યાને બારથી ગુણાકાર કરીને તે તે પ્રકારનું સંખ્યા પરિમાણ પૃથક્ પૃથક્ સમજવું.
હવે લવણુ સમુદ્રમાં ધાતકીખડનું કથન કરવામાં આવે છે.—(તા હજ્જળસમુદ્દે ધાર્ં સહૈ ળામ' રીતે વઢે વહયાળા મંÇિ તહેજ નાવ નો વિત્તમનાજીમંત્િ) લવણ સમુદ્રમાં ધાતકી ખંડ નામના દ્વીપ વલયાકારથી આવેલ છે. તથા તે સમચક્રવાલ સંસ્થિત હાતા નથી. આ સઘળું કથન પૂ કથન પ્રમાણેજ છે. અહીં ગ્રન્થ ગૌરવ ભયથી ફરી કહેલ નથી. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.-(પારકે ચ ચન્નાહ વિવું | મૃદ્ધ પવિત્તવેળ આિિત્ત વષૅના) હે ભગવન્ ધાતકી ખંડ દ્વીપ ચક્રવાલ વિષ્ઠભ અર્થાત્ વ્યાસમાનથી કેટલા છે? અને તેના પરિધી કેટલા પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ કહે चक्कलक्खि भेण ईतालीस जोयणस्यसहस्साइं णव य
પોતે
પ્રમાણની છે? તે કડા આ છે.-(તા ચત્તારિ લોયળસ ્Éારૂં एगट्ठे जोयणसए किं चिविसेसूणे
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૫
Go To INDEX