Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रणियरणियराण उद्धच अहेव संक्रमो णत्थि ।
मंडलम पुण, अब्भतर बाहिर तिरिए ||२०||
ચંદ્ર સૂર્યનું ઉપર નીચેનું ગમન થતું નથી. પેાતપેાતાની સીમાને લક્ષ કરીનેજ સૂર્ય ચંદ્ર ભ્રમણ કરે છે. તે મંડળની બહાર નીકળીને કદાપિ ભ્રમણુ કરતા નથી. કારણ એ રીતના જગત્સ્વભાવ હેાય છે. મ`ડળમાં તિયČક્ સંક્રમણ થાય છે. એ સંક્રમણ કેવી રીતનુ થાય છે? એ માટે કહેવામાં આવે છે. સાભ્યન્તર બાહ્ય એટલેકે આભ્યંતર ખાદ્ય સહિત સક્રમણુ થાય છે. અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. સર્વાભ્ય'તર મ`ડળમાં સંક્રમણ યાવત્ સર્વાંબાહ્ય સુધી થાય છે. તથા સખાહ્ય મડળથી પૂમાં તેતે મડળમાં સક્રમણ સર્વાંતર મડળ પન્ત થાય છે. ઘરના
रणिय रणियराण णक्खत्ताणं महग्गहाणं च । चारविसेसेण भवे सुहदुक्खही मणुरसाण ॥२१॥
ચંદ્ર સૂર્યના તથા નક્ષત્ર મને મહાગ્રહેાના ચાર વિશેષથી અર્થાત્ ગતિ વિશેષથી મનુષ્યના સુખનુ:ખ પ્રકાર થાય છે. જેમકે-મનુષ્યેના સદા બે પ્રકારના કર્યાં હોય છે. એ કમે શુભવેદ્ય અને અનુભવેદ્ય હાય છે. સામાન્ય પણાથી કર્માંના વિપાકને લઇને પાંચ પ્રકારના હાય છે. જે આ પ્રમાણે છે. દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ અન્યત્ર કહ્યું પણ છે. दक्खमोवसमा जांच कम्मुणो भणिया ।
दच खेतं कालं भवच भावच संपप्य ॥ १ ॥
પ્રાય: શુભ કર્મના એટલેકે શુભવેદ્ય કર્મીના શુભદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી વિપાકનું કારણુ હાય છે. અને અશુભવેદ્ય કર્માંના અશુભ દ્રવ્યક્ષેત્ર વિગેરે સામગ્રી હોય છે. તેથી જ્યારે જેમના જન્મનક્ષત્રાદિ વિધી ચંદ્ર સૂર્યાદિની ગતિ હાય છે, ત્યારે તેમના પ્રાય: જે અશુભવેદ્ય કર્યાં હાય છે તે એ એ પ્રકારની વિપાક સામગ્રીને પ્રાપ્ત કરીને વિપાકમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૫૧
Go To INDEX