Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સવેત્તિ યા, વિસ્લ તિ ય) એ સૂર્યાએ તાષિત કરેલ છે. તાપિત કરે છે અને તાપિત કરશે. અહીં પણ દ્રવ્યાસ્તિક મતથી સકળકાળ જગત્ની સ્થિતિના સદ્ભાવ હેાવાથી એ પ્રમાણે કહ્યું છે. હવે નક્ષત્રના સુખધમાં ઉત્તર કહે છે.-(છરા વત્તા લોય નોરતુ યા, जो પતિ વા, ઝોન્નતિ વા) છપ્પન નક્ષત્રાએ યાગ કર્યાં હતા ચેગ કરે છે. અને ચેત્ર કરશે. સદા કાળ એકજ થિતિ રહે છે.
સ
અહીં આ વિષયમાં યુક્તિ ખતાવે છે. એકએક ચદ્રના અઠયાવીસ અડયાવીસ નક્ષત્ર પરિવાર હોય છે. જમૂદ્રીપમાં છે. ચંદ્રો છે તેથી ૨૮૧૨૮=૫૬ છપ્પન નક્ષત્રાએ જ ખૂદ્વીપમાં સૂર્ય અને ચંદ્રની સાથે યોગ કર્યાં હતા, યાગ કરે અને યાગ છે કરશે એજ પ્રમાણે એક ચદ્રના અયાસી ૮૮ ગ્રહપરિવાર હોય છે. તેથી એ ચદ્રોને મેળવવાથી બધી સંખ્યા ૮૮+૮૮ =૧૭૬ એકસે તેર ગ્રહપરિવાર પ્રતિપાદિત થાય છે. એજ કહે છે.--(છાવર વાર' 'તુ વા, સ્વતિ વા, ક્ષિ'તિ વા) એકસેાાંતેર ગ્રહે। ચાર કરતા હતા, ચાર કરે છે, અને ચાર કરશે, હવે તારાઓના સંબંધમાં ઉત્તર વાકય કહે છે.-(ન' સચસસ્સ तेत्तीसच सहरस णव य सया पण्णासा तारागण कोडिकोडीग सोमं सोमेसु वा, सोमेति वा, ોમિલ તિ વા) એક લાખ તેત્રીસહજાર નવસે પચાસ (૧૩૩૯૫૦) તારા ગળદોટી હોટી શેાભા કરતા હતા, શે!ભા કરે છે, અને શેાભા કરશે. અહીંયાં યુક્તિ આ પ્રમાણે છે. એક એક ચંદ્રદેવનેા તારા પરિવાર કાટિકેોટિમાં છાસઠહજાર નવસેા પ ંચાતુર થાય છે (૬૬૯૭૫) જ બૂઢી ૫માં બે ચંદ્ર છે, તેથી અહીં કહેલ તારાઓનુ પરમાણુ ખમણુ કરવાથી યથાક્ત પ્રકારનુ`. પરિમાણુ થઈ જાય છે ૬૬૯૭૫+૨=૧૩૩૯૫૦ન આ પ્રમાણે એક લાખ તેત્રીસહજાર નવસે પચાસ તારાગણુ કોટિ કોટિ શેભા કરતા હતા, શેાભા કરે છે અને શેાભા કરશે,
હવે અહીં શિષ્યજનાનુગ્રહ માટે જંબુદ્રીપમાં આવેલ ચંદ્રાદ્દિની ઘેાક્ત સંખ્યા બતાવવાવાળી એ સગ્રાહિકાગાથા કહે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૨
Go To INDEX