Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્ઞાની એવા હું આ વિષયમાં આ ક્ષમાણુ પ્રકારથી મારા મતનું પ્રતિપાદન કરૂ છુ. જે આ પ્રમાણે છે. (પ્રચળ) ઇત્યાદિ આવાકય જ ખૂદ્રીપ સંબધી કડેલ છે. તેને પૂર્વીની જેમ પૂરેપુરી રીતે કહીને વ્યાખ્યાત કરી સમજી લેવું. અહી' એ વાક્યની વ્યાખ્યા કરવાના પ્રસ`ગ નથી.
સક્ષેપથી જ ખૂદ્વીપના ઉલ્લેખ કરીને શ્રીગૌતમસ્વામી પૂછે છે. (તા સંપૂરીને પીવે ક્ષેત્રા ચંદ વાત્ત મુવા પમાંસ'તિ વા૫ત્તિસ્કૃતિયા) જમૂદ્રીય નામના દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થયા છે? કેટલા ચંદ્ર પ્રભાસિત થાય છે અને કેટલા ચદ્રો પ્રભાસિત થશે ? શ્રીગૌતમસ્વામીનું પ્રશ્નવાકય છાયાથીજ સ્પષ્ટ થઈ જાય છે.
હવે શ્રીગૌ1મસ્વામી સૂર્ય ના સંબધમાં પ્રશ્ન પૂછે છે.-(દેવથા સૂ વિનુ વા તવ્રુત્તિ વા, તત્રિસંતિ ત્રા) કેટલા સૂયેf તાર્પિત થયા છે. વમનમા તાષિત થાય છે અને ભવિષ્યમાં તાપિત થશે ? હવે નક્ષત્ર વિષયમાં પ્રશ્ન પૂછે છે. (થા ળવતા નોય નોતિ યા ગોરંતુ વા, નોહર ત્તિ વા) કેટલા નક્ષત્રેએ યોગ કર્યાં હતા ? કરે છે અને કરશે, હવે ગ્રહેાના સંબધમાં પ્રશ્ન પૂછે છે-(વદ્યા ના ચાર વસ્તુ, પતિ, પરિઘ્ધતિ) કેટલા ગ્રહેાએ સંચરણ કર્યુ છે, કરે છે, અને કરશે? હવે તારાએના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-(જેવા તારાળ હિયોટીકોસોમપુરા, સોમતિ વા, કોમિક્ષાંતિ વા) કેટલા તારા ગણુકાટી કોટીએ શેાભા કરી હતી? શેશભા કરે છે ? અને શેાભા કરશે ? આ પ્રમાણે ચંદ્ર સૂર્ય – નક્ષત્ર અને તારાગણ કોટિકોટિના સબંધમાં શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાનૂ બધાને અલગ અલગ ઉત્તર આપે છે.-(તા નવુદ્દીને ટ્રીને રોપવા વખાસમુ વા, માય તિ યા, વમાસિÆતિ વા) જંબુદ્રીપ નામના દ્વીપમાં એ ચદ્રોએ પ્રકાશ કર્યાં હતા પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે અહી દ્રશ્યાસ્તિક ના મતથી સકળકાળ આ પ્રમાણેની જગત્ની સ્થિતિને સદ્ભાવ રહેવાથી તેમ કહેલ છે.
હવે શ્રીભગવાન્સૂ† સબંધી પ્રશ્નને ઉત્તર આપે છે.-(ો ભૂરિયા ત ંતુ વાતૃ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૧
Go To INDEX