Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભૂત અતએવ તે પર્યું`પાસનીય અર્થાત્ ધ્યાન ધારણાદિથી સ્મરણ કરવા ચાગ્ય આ રીતે પૂર્વકથિત પ્રકારથી કરવામાં પ્રભુ અર્થાત્ (ક... અકતું અન્યથા કતું) સમ” એટલેકે શક્તિમાન વ્યાપક ચંદ્ર દેવ જ્યાતિષરાજ ચેતિષેન્દ્રચંદ્ર ચદ્રાવત સક વિમાનમાં અર્થાત્ ચંદ્રની ઉપરના પ્રદેશમાં રહેલ વિમાનમાં સુધર્મા દેવસભામાં (સ્થાત્ સુધાં વૈવસમા પીયૂષમમૃતં સુધા થમઃ) પેાતાના અંતઃપુરની સાથે દિવ્ય અર્થાત્ સ્વગીય ભેગભેગાને ભાગવીને ચંદ્રદેવ રહેવાને સમર્થ હોય છે. (મૂળ હું નોતિસિ ંહૈ નોતિમાચા ચઢિ स विमाणे सभाए हम्माए चंदसि सीहासणसि चउहि सामाणियसाहस्सीहि चाहिं अग्ग महिसीहिं सपरिवाराहि तिहिं परिसाहिं सत्तहि अणिएहिं सत्तहिं अणियाहिवइहिं सोलसहि आयरक्खदेव साहस्सीहि अण्णेहिं बहूहिं जोइसीएहिं देवेहिं देवीहिय सद्धि संपरिवुडे) द्र કેવળ પરિવાર ઋદ્ધિથી અર્થાત્ પેાતાની સમૃદ્ધિ દેખાડવા માત્રથી એટલેકે આ સઘળે પરિવાર મારા છે. હૂં. આને માલિક છું. આ રીતે પેાતાની મેટાઈ દેખાડવામાત્રથી એ પેાતાના પરિવારવાળા દેવદેવિયેાને ઉત્પન્ન કરે છે. ચંદ્રદેવ લેાકભેગની જેમ ભૌતિક ભાગાને ઈન્દ્રિયતૃપ્તિ માટે ભાગવતા નથી. પરંતુ દ્વિવ્ય એવા અલૌકિક ભાગલેગેને ભોગવીને વિચરે છે. જ્યાતિષેન્દ્ર જ્યાતિષરાજ ચંદ્ર ચંદ્રાવત ́સક વિમાનની સુધર્મસભામાં ચંદ્રનામના સિહાસનમાં ચારહજાર સામાનિક દેવેાથી તથા સપરિવાર ચાર અગ્રમહિષીયેથી અભ્યંતર, મધ્ય, અને ખાદ્ય એવી ત્રણ પરિષદાએથી સાત સૈન્યથી સાત અનીકાધિપતિચેાથી સોલહજાર આત્મરક્ષક દેવાથી તથા અન્ય ઘણા યાતિષ્ટદેવ અને દેવચાની સાથે ઘેરાઈ ને (મજ્ઞાત રૃનીયવાત' તીતતાનુપ્રિયદળમુન કુળવાચવેળ ઓળોનારૂં મુગ માળે વિદ્યુત્તિÇ Àવસ્ટ' પરિયાળિઢિ, જો ચેત્ર ન મૈદુંવિત્તિયા) અહી' (મહ્તવેળ) આને ચેાગ છે. (ગત્તિ) આખ્યાનક પ્રસિદ્ધ અથવા અવ્યાહત અર્થાત્ નિર તર નાટય ગીત વાજિંત્ર તથા ત ંત્રી–વીણા તલતાલ-હસ્તધ્વનિ વ્રુતિ તથા ઘનાકાર ગંભીર નિ અર્થાત્ મૃøંગ વિગેરેને પટુ-વ્રુક્ષ એવા પુરૂષ દ્વારા વગાડેલ તાલબદ્ધ હસ્તતાલથી તાડિત તેનાથી ઉત્પન્ન થયેલ જે શબ્દ તે પ્રકારના મહાન્ વિનૅથી યુક્ત (આ બધા પઢીનેદ્ર દસમાસ થાય છે) દિવ્ય અલૌકિક ભાગવવા લાયક જે ભેગા કણેન્દ્રિય તૃપ્તિજનક શબ્દા િભાગ ભાગાને ભાગવીને વિચારવામાં સમર્થાં હોય છે. પરંતુ મૈથુન નિમિત્ત સામાન્યજન ભાગ્ય સ્પર્શાદ ભાગને ભાગવવામાં સમ થતા નથી. હવે સૂર્ય સબંધી પ્રશ્નસૂત્ર કહે છે.—ત્તા સૂરસ્ત નીલોસિસનોટ્સના ક્
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૨૨
Go To INDEX