Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–તા જત્તારિ માહિતીકો પછાત્તાગો, a 3gi-વંg, રોળામા, વિમાછી ઘમંજના) ચંદ્ર દેવની અગ્રમહિષીયે ચાર કહેલ છે. તેના નામ આ પ્રમાણે છે. ચંદ્રપ્રભા, પહેલી અગ્રમહિષીનું નામ (૧) બીજી અગ્ર મહિષીનું નામ સ્નાભા છે (૨) ત્રીજી અગ્રમહિષીનું નામ અચિંમાલિની એ પ્રમાણે છે. (૩) અને ચેથી અમહિષીનું નામ પ્રભંકરા છે (૪) આ પ્રમાણે ચંદ્ર દેવની ચાર અમહિષિ કહેલ છે. - હવે તેમના પરિવારનું કથન કરવામાં આવે છે.–(તી i prit વીર વારિ તેવી સાક્ષી પરિવાર પૂછાત્તો) અંગ્રહિષીય સંબંધી વિચારણામાં એક એક પટ્ટરાણીનો ચાર ચાર હજાર દેવિયેનો પરિવાર હોય છે. અર્થાત એક એક અગ્રમહિષી ચારહજાર દેવિયેની પટ્ટરાણી હોય છે. તે એક એક દેવી અગ્રમહિષિની પરિચારના સમયે તે પ્રકારના તિષ્કરાજ ચંદ્રદેવની ઈચ્છા પ્રમાણે અર્થાત્ ચંદ્રદેવના ઇંગિતને જાણીને પિતાના સરખારૂપવાળી બીજી ચારચાર હજાર દેવિયેને પિતાની વિક્ર્વણા શક્તિથી વિવિત કરવામાં સમર્થ હોય છે. અહી વિમુર્વ શબ્દ સિદ્ધાંત પ્રસિદ્ધ છે. વિકુવએ ધાતુ છે. જેને વિક્ર્વણુ એ રીતે પ્રેગ થાય છે તેથી વિકવિત કરવામાં તેમ કહ્યું છે.
આજ વિષયને વિશેષ પ્રકારથી કહે છે.–(ભૂ am vમેTI જેવી સારું રાશિ જત્તર રિવી સરસારું વહિવા વિવિત્ત) ચારહજાર દેવિયો પૈકી એક એક દેવી પણ બીજી ચાર ચારહજાર દેવિને પિતાની વિમુર્વણ શક્તિથી વિકવિત કરી શકે છે અને તે દેવી પણ તે પ્રકારની શક્તિવાળી હોય છે. અર્થાત્ ચંદ્રદેવમાં અપરિમિત શક્તિ હોય છે. હવે બધાની સંખ્યા બતાવે છે.-(gવાર સપુarati સોકવીરાણા એરં તgિ) આ પૂર્વકથિત પ્રકારથી પૂર્વાપરને મેળવવાથી એટલેકે બધાને એકઠી કરવાથી ચંદ્રદેવની સોળહજાર દેવિ થાય છે. જેમકે-ચાર અગ્રમહિષિ હોય છે. તે દરેકના ચારચાર હજાર દેવિયેનો પરિવાર હોય છે તેથી એ બધાને મેળવવાથી ચંદ્રદેવની સોળ હજાર દેવીને પરિવાર થઈ જાય છે. (સે તુહિg) આ પ્રમાણેનું ચંદ્રદેવનું અંતઃપુર છે. અર્થાત સોળહજાર અગ્રમહિષિથી શોભાયમાન ચંદ્રદેવનું અંતઃપુર હોય છે. આ પ્રમાણે બધિ સંખ્યા મેળવવાથી નિશ્ચિત થાય છે. ત્રુટિત શબ્દ સિદ્ધાંત પ્રસિદ્ધ અંતપુર વાચક છે. જીવાભિગમની ચૂણિકામાં પણ કહ્યું છે.-ત્રુટિકમતગુરમિતિ)
હવે શ્રીગૌતમસ્વામી અન્ય પ્રશ્ન પૂછે છે-(તા વમૂi vટે નોતિર્લિરે નોતિયા વંafહંસા વિનાને સમાણ સુદ તુહિgi દ્ધિ મોમોriઢું મુંનમાળે વિત્તિ) તિવીન્દ્ર તિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસ વિમાનમાં અર્થાત્ પિતાના સ્થાનથી પણ ઉપરના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૦
Go To INDEX