Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અમારી ઇજા કો) તિષાધિપતિ તિષરાજ સૂર્યની અગ્રમડિષિ એટલે કે પરાણી કેટલી કહેલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા જતાર માહિતી gowત્તાગો રં ગઠ્ઠા-કૂદવમાં, નાચવા વિના મા) જોતિન્દ્ર જ્યોતિષરાજ સૂર્યદેવની ચાર અગ્રમહિષી કહેલ છે. તેમના નામે આ પ્રમાણે છે. સૂર્ય પ્રભા નામની પહેલી અગ્રમહિષી છે. (૧) આતપરા નામની બીજી પટ્ટરાણી કહી છે (૨) અચિમાલી નામની ત્રીજી પટ્ટરાણી છે. (૩) પ્રભંકરા નામની ચેથી અમહિષી કહી છે. (૪) (સે ના જંતર બાકીનું સઘળું કથન ચંદ્રના કથન પ્રમાણે છે. જે પ્રમાણે ચંદ્રની ચાર અમહિષિમાં દરેક અગ્રમહિષી ચાર ચાર હજાર પરિવારને વિકૃવિત કરવામાં શક્તિવાળી કહી છે. આ પ્રમાણે બધી મળીને સોળહજાર પટ્ટરાણિયેના પરિવારથી યુક્ત અંતઃપુરની સાથે ચંદ્રાવતસક વિમાનમાં સુધમાં સભામાં ગીત, વાદિત્ર, અને નાટય ગીતાદિની સાથે દિવ્ય એવા ભાગભોગોને વિકુર્વણશક્તિથી જે પ્રમાણે ચંદ્ર ભગવે છે, એ જ પ્રમાણે વિષેન્દ્ર તિષરાજ દેવાધિદેવ સૂર્યપણ પૂર્વ કથિત પ્રકારથી બધાજ દિવ્ય ભેગ ભેગોને વિયુર્વણાશક્તિથી ભોગવવામાં સમર્થ હોય છે. એટલા માટે જ એમ કહ્યું છેકે બાકીનું કથન ચંદ્રના કથન પ્રમાણે સમજવું.
(નવર સૂરવëક્ષણ વિભાગે જ્ઞાવ ળ વ શં મેદુવત્તિયા) વિશેષ એજ છે કે અહીંયા બધે ચંદ્રના સ્થાને સૂર્ય શબ્દનો પ્રયોગ કરીને બધાજ વિશેષણ વાકયે જી લેવા. જેમકે સૂર્યવતંસક વિમાનમાં સુધમ સભામાં માણવક નામના ચિત્યસ્તંભમાં વમયગાળ વૃત્ત સમુ...કેમાં બહુજીનસકિર્થ રહેલ છે. એ વિષેદ્ર વિષરાજ સૂર્યને અને બીજા અનેક તિષ્કદેવ દેવિયોને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સમ્માનનીય,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૩
Go To INDEX