Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે. આ રીતે કરણવશાત્ બધેજ સ્વયં સમજી લેવુ'.
હવે સૂર્ય વિમાનના સંબધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(ત્તા સૂત્રમાને ન દૈવ ચ આચામવિવલ મેળ પુજ્જા) સૂર્ય વિમાનના આયામ અને વિષ્ણુભ કેટલા થાય છે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–(તા અકથાलीसं एगट्टिभागे जोयणस्स आयामविखमेण तिगुणं सविसेसं परिरएण उत्री एगट्टिभागे નોવળસ થાલ્હેન ફળત્તે) અડતાલીસ ચેાજન તથા એક ચેાજનના એકસઠ ભાગ (૪૮૬) સૂર્ય વિમાનના વ્યાસ થાય છે. આનાથી કંઈક વધારે ત્રણ ગણુ પરિધિનું પરિમાણુ થાય છે. તથા આનુ બાહુલ્ય ચાવીસ યેાજન તથા એક ચેાજનના એકસિડયા ભાગ જેટલુ હાય છે. (૨૪૬)
હવે નક્ષત્ર વિમાનના સબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(જ્ઞા નવત્ત વિમાળે ળ વરૂપ પુચ્છા) હે ભગવન્ નક્ષત્રાના સબંધમાં હું' પ્રશ્ન પૂછું છું કે નક્ષત્રાના વિમાનના આયામવિકલ કેટલા હોય છે? તેની પરિધિનું પ્રમાણ કેટલુ હાય છે? તેનુ બાહુલ્ય કેટલા પરિમાણવાળુ. હાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા જોસ ાયામ ત્રણ મેળ તત્તિનુળ વિષેસ રિળ અનુજોવું ચાહેળો રળત્તે) એક ગાઉ આયામ વિષ્ણુભથી તેનાથી ત્રણ ગણા પરિધિથી તથા દોઢ ગાઉ આડુલ્યથી કહેલ છે.
હવે શ્રીગૌતમસ્વામી તારાવિમાનના સબધમાં પ્રશ્ન પૂછે છે.-(તારા ત્રિમાને દેવચં પુજ્જા) તારા વિમાનના વિષ્ઠભાદિ કેટલા કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભ ગવાન કહે છે.-(સાબોનું બચામવિષ્ણુ મેળ' તે તિરુળ વિષેનું નિર્ ધનુસારૂં વાઢેળ વળÈ) તારા વિમાનના આયામ વિશ્વભનું પરિમાણ અર્ધા ગાઉનુ કહેલ છે. તથા અંગભૂત ઉચ્ચત્વનું પરિમાણુ કહેલ છે. એક ફાસના ચાથા ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૧૩
Go To INDEX