Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्ताणद्धकविद्वागार पीठ तदुपरिच पासाओ ।
वट्टालेखेण तओ समवर्द्ध दर भाषाओ ॥२॥ આ ગાથાને ભાવાર્થ બેધક અર્થ પહેલાં જ કહેવાઈ ગયેલ છે. તથા તે વિમાન સંપૂર્ણ રૂપથી સ્ફટિક વિશેષ મણિ મય હોય છે. અભ્યદત અને ઉત્કૃત પ્રભાસિત અર્થાત્ સંપૂર્ણ પણાથી ચારે બાજુથી નીકળતી અને બધી જ દિશામાં ફેલાયેલ જે પ્રભા તેનાથી સફેદ અર્થાત મણીની પ્રભાથી બધી તરફ કવેત અને અનેક પ્રકારના ચંદ્રકાન્તાદિ મણિ કકેતનાદિ રત્નોની રચનાથી ચિત્રિત આ પ્રમાણેના વિમાનનું વર્ણન ત્યાં સુધી ભાવિત કરવું કે જ્યાં સુધી દર્શનીય અસાધારણ રૂપનું કથન ન આવે બીજે પણ વિમાનનું વર્ણન આજ પ્રમાણે કહેલ છે.-(
વાત વિનય વેગવંતી 131 છત્તરૂછત્તસ્ત્રિ तुंगे गगण तलमलिहंतसिहरे जालंतररयणपजरूम्मीलियब्ध मणिकणगथूभियागे वियसियसयवत्तपुंडरीयतिलयरयणवच दचित्ते अंतोबट्टि च सण्हे तवणिज्जवालुगापत्थडे सुहफासे વસિરીયક પસારૂ રળિ ને) આની અર્થબોધિકી દીપિકા વાતધૂન એટલે પવનથી કંપાયમાન જેને સૂચિત કરવાવાળી વૈજયન્તી નામની જે પતાકા અર્થાત્ ધજા અથવા વિજ્યા એ વૈજયન્તીની બાજુની કણિકા હોય છે તે જ્યાં મુખ્ય હોય એવી જે વૈજયન્તી નામની પતાકા તેજ વિજયરહિત વિજયંતિ તથા છત્રાતિછત્ર અર્થાત્ ઉપર ઉપર જે છત્ર તેનાથી દેખાતી પવનથી ઉડતી જે વિજય વૈજયન્તી પતાકા તથા છત્રથી દેખાતી ઉંચાઈવાળી એટલા માટેજ આકાશતલને ઓળંગનારૂં શિખર જેનું આવા પ્રકારની ભવનભિસ્તીમાં લોકમાં પ્રસિદ્ધ એવા રત્ન ને તેના અંતરાસામાં વિશેષ શોભાને માટે જડેલ હોવાથી રત્નોની જાળ જેવું, અહીં સૂત્રમાં પ્રથમાના એક વચનને લોપ થયે છે તેમ સમજવું, તથા પાંજરાથી બહાર નીકળતા ન હોય એવા જેમ કઈ પણ વસ્તુ વાસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૧
Go To INDEX