Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ તાદેવના વિમાનની હોય છે. તથા જઘન્ય સ્થિતિવાળા તારા દેવના વિમાનને આયામ વિખંભનું પરિમાણ પાંચસો ધનુષનું હોય છે ઉચ્ચત્વનું પરિમાણુ અઢીસે ધનુષનું કહેલ છે. તત્વાર્થ સૂત્રના ભાગ્યમાં કહ્યું છે,-(કટાવરકાશિથકનૈ
પઢિમા સૂર્યમંડસ્ત્રાવ વિક્રમ: ઘઉદ્ઘાર પ્રાળા ચોરનં રજૂ नक्षत्राणां सर्वोत्कृष्टायास्तारायाः अर्द्धकोशो जधान्यायाः पश्चयनुःशतानि विष्कम्भाध बाहल्यं મવતિ ને કૂથોડત્રો) આ કથનના પ્રમાણુ પ્રમાણે સર્વ મળી જાય છે.
હવે ચંદ્રાદિના વિમાનના વહન સંબંધી શ્રીગૌતમસ્વામી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે..... (ત્તા મળે જ સેવનાક્ષીબો પરિવë તિ) ચંદ્રવિમાનને કેટલા હજાર દેવ વહન કરે છે? અથાત્ ચંદ્રવિમાન કેટલા દેવ વિશેષના વાહનવાળા કહેલ છે? અહીં ચંદ્રાદિના વિમાન તથા પ્રકારના જગત સ્વભાવથી જે અભિગિક દેવ છે. તેઓ કેવળ નિરાલંબજ વહન કરે છે. તથા વિધનામકર્મોદયના ઉદયથી સમાન જાતીવાળા અથવા હીન જાતીવાળા દેવે પોતાની શક્તિ વિશેષને બતાવવા માટે પોતાને અધિક માનીને સતત વહનશીલ વિમાનની નીચે રહીને કઈ સિંહના રૂપને ધારણ કરીને કેઈ હાથીના રૂપને ધારણ કરીને કઈ બળદના રૂપને ધારણ કરીને તથા કઈ ઘોડાના રૂપને ધારણ કરીને એ વિમાનનું વહન કરે છે. આ અયોગ્ય નથી જેમ અહી કોઈ તથાવિધ અભિયોગ્ય નામકર્મોદયના ભેગને ભેળવીને બીજા સરખી જાતવાળાનું અથવા હીન જાતીવાળાનું અથવા પૂર્વ પરિ. ચિતના અગર આ સુપ્રસિદ્ધ નાયકના અમે દાસ છિએ આ પ્રમાણે સમ્મત થઈને પિતાની
સ્કૃતિ વિશેષ બતાવવાના ઉદ્દેશથી બધા પિતાને ગ્ય કર્મ નાયકની સામે આનંદિત થઈને કરે છે. એ જ પ્રમાણે અભિગિક દેવ પણ તે પ્રકારના અભિગ્ય નામ કર્મોદયના ભેગોને ભોગવવાવાળા સમાન જાતીવાળા કે હીન જાતવાળા દેવેને કે બીજાને અમે સમૃદ્ધ છિએ તેથી સકલલેક પ્રસિદ્ધ ચંદ્રાદિના વિમાનોને વહન કરીએ છિએ આ પ્રમાણે પિતાની શક્તિ વિશેષ બતાવવા માટે પિતાને વધારે માનતા થઈને કહેલ પ્રકારથી ચંદ્રાદિના વિમાનનું વહન કરે છે. એ ચંદ્રાદિના વિમાનને વહન કરવાવાળા અભિગિક દેવેની સંખ્યા બતાવવાવાળી જમ્બુદ્વીપ પ્રાપ્તિ સૂત્રમાં કહેવામાં આવેલ આ નીચે પ્રમાણેની બે ગાથાઓ છે.
सोलस देवसहस्सा वह ति चदेसु चेव सूरेसु । अद्वेव सहस्साइ एकेकम्मी गहविमाणे ॥१॥ चतारि सहम्साई णक्खत्तमि य वहति इक्केके ।
दो चेव सहस्साई तारारूवैक मेक्कमि ॥२॥ સૂર્ય અને ચંદ્ર વિમાનને સોળહજાર દેવે વહન કરે છે. આઠહજારમાં એક ઓછા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૪
Go To INDEX