Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂછે છે,–તા વો તે રિમમૂરિયામાં રેતાળ દિfજ તાજા | તુઝષિ મંf તારા દિવા, અનુષિ, તુસ્ત્રાવ દિવેરિ તારવા શું પિ તુસ્ત્રાવિ) આ પ્રમાણે હે ભગવન આપે ચંદ્ર સૂર્યાદિ દેવેના ક્ષેત્રની અપેક્ષાથી નીચેના ભાગમાં પણ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતા દેવ ઘતિ વિભવ અને લેશ્યાદિની અપેક્ષાથી કેઈ અણુ એટલેકે લઘુ હોય છે. કોઈ તુલ્ય હોય છે. અને કેઈ ચંદ્ર અને સૂર્ય વિમાનથી સમશ્રેણીમાં વ્યવસ્થિત હોય છે. તેમ કહ્યું છે. અર્થાત કોઈ તારે વિમાનના અધિષ્ઠાતા દેવ આણુ હોય છે. તથા કઈ તુલ્ય હોય છે, તથા કેઈ ચંદ્ર વિમાન અને સૂર્ય વિમાનની ઉપર વ્યવસ્થિત તારા રૂપ વિમાનના અધિઠાતા દેવ પણ ચંદ્ર સૂર્યની વૃતિ વિભવની અપેક્ષાથી કોઈ અણુ પણ હોય છે. કોઈ તુલ્ય પણ હોય છે તે આપ કો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્ત૨માં શ્રીભગવાન કહે છે.– (ત TET i સેસિ સેવાનં તવનિગમવંછું રિસરાવું અવંતિ તદ્દા ત ાં તે સેવાનું ઘર્ષ મવરૂ) જે જે પ્રકારે એ દેના તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવવિશેષના પૂર્વભવમાં તપ, નિયમ, અને બ્રહ્મચર્યાદિ અધિક પ્રમાણમાં હોય છે, તેમ તેમ એ વિમાનાધિષ્ઠાતા દેવના એ તારા વિમાનના અધિષ્ઠાતા પણામાં આ વફ્ટમાણ નીચે જણાવ્યા પ્રમાણે થાય છે. તે પ્રમાણેનું કથન કરે છે.–(તં જ્ઞા ગજુના તુર વા) જે પ્રમાણે કઈ વસ્તુનું આણુપણ હેય એજ પ્રમાણે કેઈનું તુલ્યપણુ પણ હોય છે. અર્થાત્ જેઓએ પૂર્વ જન્મમાં તપ નિયમ બ્રહ્મચર્યાદિ ચેડા થોડા પ્રમાણમાં કર્યા હોય એ તારા રૂપ વિમાનધિષ્ઠાતા દેવ દેવભવને પ્રાપ્ત કરીને ચંદ્ર સૂર્ય દેવના ઘતિ વિભવ લેહ્યાદિની અપેક્ષાથી હીન હોય છે. તથા જેઓએ ભવાંતરમાં ત૫ નિયમ અને બ્રહ્મચર્યાદિ અત્યંત વધારે પ્રમાણમાં આચરેલ હોય તે તારારૂપ વિમાનધિષ્ઠાતા દેવ દેવત્વને પ્રાપ્ત કરીને ચંદ્ર સૂર્ય દેવની યુતિ વિભવ અને લેશ્યાદિની અપેક્ષાથી ચંદ્ર સૂર્યાદિ દેવોની સમાન હોય છે. મનુષ્ય લેકમાં દેખાય છેકે-કોઈ જન્માન્તરમાં કરેલા એ પ્રકાર ના તય નિયમ અને બ્રહ્મચર્યાદિના આચરણના પુણ્ય પ્રભાવથી રાજત્વને પ્રાપ્ત ન કરીને પણ રાજાના જેવા ઘુતિ વિવાદિથી સરખા દેખાય છે. આ એવી રીતે અનુપપન્ન થતા નથી આ પ્રમાણે કમથી ગૌતમસ્વામીને સંબોધિત કરીને ભગવાન સ્વયં આગમ વાક્ય કહે છે.-(Rા ઘઉં અંતિમૂરિયાં રેવા દૃષિ fજ તુરારિ તહેવ ગાવ જિરિ તાકવા ગણું વિ તુષ) આ પૂર્વકથિત પ્રકારથી ચંદ્ર સૂર્યના વિમાનાધિષ્ઠાતા દેવેની નીચે તારારૂપ વિમાન પોતપોતાના કરેલ કર્મથી લઘુ પણ હોય છે, તુલ્ય પણ હોય છે. એ જ પ્રમાણે ઉપર પણ તારા વિમાનધિષ્ઠાતા દેવ પણ અણુ પણ હોય છે, અને તુલ્ય પણ હોય છે. એ સૂ. ૯૦ ||
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૭
Go To INDEX