Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અઠારહવાં પ્રાકૃત
અઢારમાં પ્રાભૃતનો પ્રારંભ હવે અઢારમું પ્રાભૃત પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાભૃતમાં ચંદ્રાદિના ઉચ્ચત્વના સંબંધમાં પ્રતિપાદન કરવામાં આવે છે. તેથી આ વિષય સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.–(તા હું તે વર) ઈત્યાદિ.
ટીકાથ–સત્તરમાં પ્રાભૂતના અઠયાસીમા સૂત્રમાં ચંદ્રાદિના વન અને ઉપપાતનું સારી રીતે વિવેચન કરીને હવે આ અઢારમું પ્રાકૃત પ્રારંભ કરવામાં આવે છે. આનું અધિકાર સૂત્ર આ પ્રમાણે છે.- (૩ ) ચંદ્રાદિનું સમતલ ભૂભાગથી ઉપરનું ઉચ્ચત્વ જેટલા પ્રદેશમાં વ્યવસ્થિત રહે તેનું સ્વરૂપ સ્વમત પરમથી પ્રતિપાદન કરવાના હેતુથી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.– (ત હું તે વર માહિત્તિ વૈજ્ઞા) હે ભગવદ્ આપે ચંદ્રાદિની ભૂમિથી ઉપર કેટલી ઉંચાઈ કહેલ છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને આ વિષયમાં જેટલી પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે, તેને બતાવવામાં આવે છે.–(તરથ હસ્યુ રૂમમો વાવીરૂં પવિત્તોમો માહિત્તિ વજ્ઞા) ચંદ્રાદિ ભૂમીની ઉપર ઉંચાઈ સંબંધી વિચારણામાં આ વાક્યમાણ સ્વરૂપની પચીસ પ્રતિપત્તિ અર્થાત્ પરતીથિકના મતાંતરે પ્રતિપાદિત કરેલ છે તે પ્રતિપત્તિ (રત્યે) ઈત્યાદિ પ્રકારથી બતાવામાં આવે छ. (तत्थेगे एवमासु ता एग जोयणसहस्सं सूरे उड्ढ उच्चत्तेणं दिवढंच दे एगे વમા૪) એ પરતીથિકેમાં પહેલો પરતીથિક આ પ્રમાણે કહે છે–ભૂમિની ઉપર એક હજાર યોજન સૂર્ય સ્થિત રહે છે. તથા દ્રય અર્થાત્ બીજાનું અધું એટલેકે દોઢ હજાર
જન જમીનના ઉપર ચંદ્ર વ્યવસ્થિત રહે છે. સૂત્રમાં બધે જન સંખ્યા પદનું અને સૂર્યાદિયદનું સમાનાધિકરણ હોવાથી અભેદચાર જણાય છે. જેમકે-પ્રયાગથી કાશિક્ષેત્ર બાર એજન છે. ઈત્યાદિમાં અભેદપચારને પગ દેખાય છે. એ જ પ્રમાણે અન્ય સૂત્રમાં પણ સમજી લેવું. હવે ઉપસંહાર કહે છે કે એક આ પ્રમાણે કહે છે. ૧
હવે બીજા પરતીર્થિકને મત કહે છે- ( gm gવ માહંતુ તા તો વોસદુરHહું નૂરે વરવત્તા અઢાતિજ્ઞાર્ વંદે માતુ) બીજો કોઈ તીર્થાન્તરીય આ પ્રમાણે કહે છેકે–જમીનની ઉપર બેહજાર જન સૂર્ય વ્યવસ્થિત રહે છે. તથા અઢી હજાર યોજના જમીનની ઉપર ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત રહે છે. આ રીતે બીજા તીર્થાન્તરીયનો મત છે. (૨) એજ પ્રમાણે બીજા મતવાદિયાના કથન પ્રકારના સૂત્રે ભાવિત કરી લેવા એક એક હજાર યોજનના વધારાથી સૂર્ય સંબંધી અને સૂર્યથી પાંચસો જન વધારે ઉપર ચંદ્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૨
Go To INDEX