Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે પુરેપુરા એક એક મંડળમાં ચંદ્રાદિ કેટલા અહોરાત્રમાં ગમન કરે છે? આ વિષયનું નિરૂપણ કરવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.–(તા માં મંઢ રે હિં જણોત્તેહિં વર) એક એક મંડળમાં ચંદ્ર કેટલા અહેરાત્રમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(Rા રોજિં મોહિં જરૂ, ઉન્નતી માહિં ક્ષિહિં વહિં વેચાહિં લufહં રાuિfç છેત્તા) ચારસો બેંતાલીસ અહોરાત્રને વિભક્ત કરીને બે અહોરાત્ર તથા એક અહેરાત્રના એકત્રીસ ભાગથી ચંદ્ર એક મડળમાં ગમન કરે છે. અહીં આ રીતે અનુપાત કરે જે આઠરાશિ ચંદ્રમંડળથી અઢારસોવિસ અહેરાત્ર થાય છે, તે એક મંળથી કેટલા અહોરાત્ર લભ્ય થાય છે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી. ૧+=+ =+રૂ અહીં અંતિમરાશિથી મધ્યની રાશિને ગુણાકાર કરીને પ્રથમની રાશિથી ભાગ કરે તે બે અહેરાત્ર લબ્ધ થાય છે. અને આઠસોયાશીના બાસઠ ભાગ શેષ રહે છે. તે પછી હરાંશને બેથી અપવર્તિત કરે તે ઉપરની રાશિ એકત્રીસ તથા નીચેની રાશિ ચાર બેંતાલીસ (૨ ) આ રીતે ચારસે બેંતાલીસ ભાગાત્મક એકત્રીસ ભાગ થાય છે.
હવે સૂર્ય સંબંધી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(gમે કંટ્સ જૂને હિં મોહિં ઘર) સૂર્ય એક એક મંડળમાં કેટલા અહોરાત્રીમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રોતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન કહે છે.–(તા તો ગોહિં ) બે અહોરાત્રથી એક મંડળમાં ગમન કરે છે. અહીં પણ આ પ્રમાણે અનુપાત કરે કે-જે સૂર્ય નવસે પંદર મંડળમાં અઢારસેત્રીસ અહેરાત્રમાં ગમન કરે તે એક મંડળમાં ગમન કરવામાં કેટલા અહોરાત્ર થાય? આ સમજવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી. *1=8°=રા આ રીતે બે અહેરાત્ર પુરા લબ્ધ થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
Go To INDEX