Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપાન્તર કરવાથી આ રીતે થાય છે. (૧-૨) આનાથી એ ફલિત થાય છે કે એકત્રીસ ભાગ ન્યૂન એક અર્ધમંડળ નવસો પંદરથી વિભક્ત કરેલ હોય છે.
હવે સુર્ય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.–(તા મેળે જોજો સૂરે ૧૬ મંસુારું ઘર, એક એક અહેરાત્રમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન કહે છે.-( gyi બટૂનંદ રૂ) એક અર્ધમંડળમાં જાય છે. અહીંયાં એક યુગમાં અઢારસેત્રીસ અર્ધમંડળે થાય છે અહોરાત્ર પણ એટલા જ હોય છે. તેથી અહી હરાંશ સરખાજ હોવાથી એક અધમંડળ લબ્ધ થાય છે. ૧૯8).
હવે નક્ષત્ર સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.-(તા. uni aોરાં થઇ નંદાણું ચર) એક એક અહોરાત્રમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે,-(તt gai ગદ્ગ मंडलं चाइ दोहिं भागेहिं अहिय सत्तहिं बत्तीसेहि सएहिं अद्धमडल छेत्ता) એક અહેરાત્રમાં નક્ષત્ર સાતસો બત્રીસથી એક અર્ધમંડળને છેદીને બે ભાગ અધિક એક અર્ધમંડળમાં ગમન કરે છે. અહીં આ રીતે અનુપાત કરવો. જે અઢારસો ત્રીસ અહોરાત્રથી અઢારસો પાંત્રીસ નક્ષત્રોના મંડળે લબ્ધ થાય તે એક અહેરાત્રમાં કેટલા મંડળે લભ્ય થઈ શકે? આ જાણવા માટે ત્રણ શશિની સ્થાપના કરવી ૧૬૩૬૪૧ = =૧+૨=૧૪ અહીં અંતિમ રાશી એકથી મધ્યની રાશીને ગુણા કરીને પ્રથમ રાશીથી ભાગ કરે તે એક અધમંડળ લબ્ધ થાય છે. તથા અઢારસો પાંત્રીસ ભાગોના પાંચ શેષ વધે છે. તે પછી હરાંશ રૂને ગુણાકાર કરે તે હરાંશ સરખા હેવાથી કંઈજ શેષ રહેતું નથી તેથી હરાંશને નાશ થવાથી ઉપર બે અને નીચે સાતસોબત્રીસ રહે છે, ૧+કર આ રીતે ઉક્ત પ્રમાણ થઈ જાય છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૯૧
Go To INDEX