Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગાત્મક અગીયાર ભાગ લબ્ધ થાય છે. (૧૪+) આ રીતે ચૌદમંડળ તથા પંદરમાં મંડળના પંદર લાગવાળા અગીયાર ભાગ થઈ જાય છે.
- હવે અહીં સૂર્ય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.–(તા સારૂ માણેજું દૂરે $$ જંત્રાવું ઘર) સેર માસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(r gourse ઘરમાહિયારું મંઢાડું 77) પંદર મંડળ પુરા તથા સોળમા મંડળના ચોથો ભાગ સૂર્ય ગમન કરે છે. અહીં આ પ્રમાણે અનુપાત કરે-જે સાઈઠ સૌર માસમાં નવસો પંદર મંડળમાં સૂર્ય ગમન કરે તે એક સૌર માસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે? આ જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી. ૧૫=૫=૧૫+૪=૧૫ અહીં અંતની રાશીથી મધ્યની રાશિને ગુણાકાર કરે તે પછી પહેલી રાશીથી ભાગ કરવાથી પુરેપુર પંદર મંડળ થઈ જાય છે. તથા સાઠિયા પંદરભાગ શેષ રહે છે. તે પછી હરાંશને પંદરથી અપવર્તિત કરવાથી ૧પ ચાર ભાગ અધિક પંદર મંડળ થઈ જાય છે.
હવે નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહે છે.- (તા મારૂ કાળ રે જ મંચું જા) એક આદિત્ય માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રી. તમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા goળા રસમાજ ાિરું મંહસ્ત્રારું ઘર વસતિષચમ મંદણ) પુરેપુરા પંદર મંડળ અને સોળમા મંડળના એકસોવીસ ભાગવાળા પાંત્રીસભાગ (૧૫) યાવત્ ગમન કરે છે. અહીં પણ આ પ્રમાણે અનુપાત કરે જે એકવીસ સૌર માસથી અઢારસે પાંત્રીસ મંડળમાં નક્ષત્ર ગમન કરે તે એક સૌરમાસમાં કેટલા મંડળમાં ગમન કરી શકે? આ જાણવા માટે અહી ત્રણ રાશિની સ્થાપના કરવી. ૧૮રૂ=૧૩૫=૧પ-રૂપુ અહીં એકરૂપ અંતિમ રાશિથી મધ્યની રાશી અઢારસે પાંત્રીસનો ગુણાકાર કરે ગુણાકાર કરીને એકવીસ રૂ૫ પ્રથમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૭
Go To INDEX