Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા કં = મંડ૪ વસંમત્તા વારં વરૂ તક્ષ તરણ મંછ परिक्खेवस्स अट्ठारसतीसे भागसए गच्छइ, मंडल सतसहस्सेणं अट्ठाणउतीसतेहिं छेत्ता) સૂર્ય જેજે મંડળને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તેમાં મંડળની પરિધિના અઢારસેત્રીસ ૧૮૩ ભાગોમાં ગમન કરે છે. આ સંબંધમાં ઉદાહરણ બતાવવામાં આવે છે. મંડળને એક લાખ નવહજાર આઠસોથી છેદીને આ પ્રમાણ થાય છે. અહીયાં પણ ગણિત પ્રક્રિયા કરવામાં આવે છે. સૂર્ય એક અહે રાત્રમાં એક અર્ધ મંડળમાં ગમન કરે છે. અને બે અહોરાત્રમાં સંપૂર્ણ મંડળમાં ગમન કરે છે. બે અહોરાત્રના સાઈઠ મુહૂર્તી થાય છે. એક મંડળમાં એક લાખ નવહજાર આઠસો મંડળના ભાગે હોય છે. તેથી વૈરાશિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે. જે સાઈઠ મુહૂર્તથી એકલાખ નવહજાર આઠસો મંડળ ભાગે લભ્ય થાય તે એક મુહૂર્તમાં કેટલા મંડળ ભાગ લભ્ય થઈ શકે ? આ જાવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે. ૧૬૦+૧=૧૮૩૦ અહીં અંતિમ રાશીથી મધ્ય રાશીનો ગુણાકાર કરીને તેને સાઈઠથી ભાગ કરવાથી અઢારસેત્રીસ ૧૮૩૦ આવે છે. મંડળના આટલા ભાગમાં સૂર્ય એક મુહૂર્તમાં ગમન કરે છે. હવે શ્રીગૌતમસ્વામી નક્ષત્ર ચાર સંબંધી પ્રશ્ન પૂછે છે.—(તા મુકુળ
વારું માનનારૂં ) હે ભગવન એક એક મુહૂર્તમાં નક્ષત્ર કેટલા સે ભાગમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(dr = ૪ મંઢ ૩વસંમિત્તા વારં જર ત તન્ન અંરક્ષ ર. क्खेवस्म अद्वारसपणतीसे भागसए गच्छइ, मडल सतसहस्सेण अद्वाणउतिसएहिं छेत्ता) જે જે મંડળ અર્થાત્ પોતાના પરિભેગ કાળ પર્યન્તના પ્રતિનિયત ક્ષેત્રમાં ગમન કરે છે. તેતે પિતાના મંડલ સંબંધી પરિધિના અઢારસો પાંત્રીસ ભાગમાં ગમન કરે છે. મંડળને એક લાખ નવહજાર આઠસેથી છેદીને ૧૦૯૮૦૦ આ સંખ્યાથી ભાગ કરે જેથી પૂત સંખ્યા મળી જાય છે.
પૂર્વકથિત પ્રકાર અનુસાર અહીં પહેલાં કાળનું નિરૂપણ કરવું. તે પછી તેના આધારથી મુહૂર્તગતિ પરિમાણની ભાવના ભાવિત કરવી તેમાં મંડળકાળ પ્રમાણની વિચાર રણામાં ગેરશિક ગણિતની પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમકે-યદિ સંપૂર્ણ યુગભાવી અર્ધમંડળના અઢારસો પાંત્રીસ ભાગથી અઢારસેત્રીસ અહેરાત્ર લબ્ધ થાય તે બે અર્ધમંડળ અથાત્ પુરા એક મંડળથી કેટલા અહેર ત્ર થાય? આ જાણવા માટે અહીં ત્રણ રાશિની સ્થાપના કરવી જોઈએ. = =૧+૧૩પ અહી બેરૂપ અંતિમરાશીથી મધ્યની અઢારતીસવાળી રાશીને ગુણાકાર કરવાથી છત્રીસેસાઈઠ થાય છે ૩૬૬ આ સંખ્યાને હરસ્થાનની રાશિ જે અઢારસો પાંત્રીસ છે. તેનાથી ભાગ કરે, ભાગ કરવાથી એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૭૫
Go To INDEX