Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહી લે એ ઉત્તરાષાઢા નક્ષત્ર આવે ત્યાં સુધી કાળમાન કહી લે તથા ત્યાંને
અભિલાપ યથાસંભવ ઉત્પાદિત કરીને કહી લે ઉત્તરાષાઢા નક્ષત્રને અભિલાષ સ્વયં સૂત્રકાર કહે છે. (ત ના બં) ઈત્યાદિ પ્રકારથી પૂર્વવત્ ભાવિત કરી લેવું. આ આલાપક પ્રમાણે બાકીના આલાપકે પણ સ્વયમેવ કહી લેવા સરળ હોવાથી અહીં કહ્યા નથી.
હવે સૂર્યની સાથેના ગ્રહોના વેગને ઉપસંહાર કરે છે. (ત કચાશં દૂરં તિલમवण्ण णक्खते गइसमावण्णे गहे गतिसमावण्णे पुरच्छिमाए भागार समासादेइ, पुरच्छिमाए भागाए समासादेत्ता सूरेण सद्धिं जोयं जुजइ जाय जुजेता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्टित्ता વાવ વિનો વિગતોની ચાવિ મવડું) જ્યારે સૂર્યને ગતિયુક્ત જાણીને નક્ષત્રને ગતિસમાં પન વિવક્ષિત કરે અથવા ગ્રહોને ગતિયુક્ત વિવક્ષિત કરે તે મેરૂની પૂર્વ દિશાથી સૂર્યને પ્રાપ્ત કરે છે સૂર્યને પ્રાપ્ત કરીને સૂર્યની સાથે વેગ કરે છે. સૂર્યની સાથે યોગ કરીને યોગનું અનુપરિવર્તન કરે છે. એટલેકે નજીકના બીજાને સમર્પિત કરે છે. આ પ્રમાણેના ક્રમથી બધા અભિલાપ ત્યાં સુધી જીત કરીને કહી લેવા કે જ્યાં સુધી યથાવત્ સર્વથા વિમુક્ત થાય છે. એટલેકે વિગત ગવાળા થાય છે. સૂ. ૮૪
હવે ચંદ્રાદિગ્રહ નક્ષત્રમાસથી કેટલા મંડળમાં સંચરણ કરે છે? આ વિષયનું નિરૂપણ કરવાના ઉદ્દેશથી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.
ટીકાર્થ—યશીમા સૂત્રમાં ચંદ્ર, સૂર્ય, અને નક્ષત્રના પરસ્પરના મંડળ ભાગના ભોગ કાળનું તથા ગતિપૂર્ણતાને સવિશેષ વિચાર પ્રગટ કરીને હવે એજ ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, નક્ષત્રાદિ માસમાં કેટલા કેટલા મંડળમાં ગમન કરે છે? આ વિષય સંબંધી વિચાર પ્રગટ કરતાં કહે છે. (ત્તા ખાતેf) ઇત્યાદિ
શ્રીગૌતમસ્વામી પૂછે છે.–ના જજોનું માનું ઘરે જ કંડારું વર) એક નાક્ષત્રમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ા તેરસ મંઢારું તેમ સમિાને મંત્રાસ) એક નાક્ષત્રમાસમાં ચંદ્ર તેર મંડળ પુરા તથા ચૌદમા મંડળના સડસડિયા તેર ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૧
Go To INDEX