Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગતિયુક્ત થાય છે, એજ પ્રમાણે વિવક્ષિત કાળમાં તથા જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં ઐરવત ક્ષેત્ર પ્રકાશક સૂ` પણ ગતિયુક્ત થાય છે. એજ વિવક્ષિત કાળમાં તથા વિવક્ષિત મડળ પ્રદેશમાં આ પ્રત્યક્ષથી ઉપલભ્યમાન ભરતક્ષેત્ર પ્રકાશક પહેલા સૂર્ય પણ ગતિ સમાપન્નક થાય છે. કારણકે બન્ને એક સૂત્ર ગત તથા ભાન્તરની સન્મુખ હોવાથી આ પ્રમાણે થાય છે. હવે ગ્રહની ગતિના વિષયમાં કહેવામાં આવે છે-(ત્રં દે વ ળવવ્રુત્તેત્રિ) આ પૂર્વક્તિ પ્રકારથી ગ્રહના વિષયમા પણ એ આલાપકો ચાજીત કરી લેવા તથા નક્ષત્રના વિષયમાં પણ એ આલાપકા કહી લેવા જે આ પ્રમાણે છે-(લયા ાં ક્રમે હે સમાવળહુ મગફ तया णं इयरे वि गहे गइसमावण्णए भवइ, जया णं इयरे गहे गइसमावण्णए भवइ, તચા ળ ક્રમે વિદેશમાવન મફૅ) જે સમયે આ પ્રત્યક્ષ દૃશ્યમાન આ ગ્રહ જખૂદ્વીપમાં વમાન ભરતક્ષેત્રને પ્રકાશિત કરીને ભ્રમણ કરતા આ ગ્રહ પરિવાર ગતિયુક્ત થાય છે, એ સમયે એજ મંડળ પ્રદેશમાં અવત ક્ષેત્ર પ્રકાશક ખીજા ચદ્રના અથવા સૂર્યના ગ્રહ પરિવાર પણ ગતિયુક્ત થાય છે.
નક્ષત્રના સંબંધમાં આ પ્રમાણે કહ્યું છે. (નયાળ મેળવવન્તે સમાવાશ્મવઙ) तया णं इयरे वि णक्खत्ते गइसमावण्णए भवइ, जया णं इयरे णक्खत्ते गइ समावण्णए મરૂ, તથા ખૈરૂમે વરસે રૂ સમાવળ મરૂ,) જે સમયે અને જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં આ સન્મુખ દૃશ્યમાન નક્ષત્રમંડળ ગતિ સમાપન્તક એટલેકે ગતિયુક્ત હાય છે, એજ વિવક્ષિત કાળમાં અને એજ વિવક્ષિત મંડળ પ્રદેશમાં એરવત ક્ષેત્રમાં રહેલ નક્ષત્ર મંડળ પણ ગતિયુક્ત થાય છે. એજ વિવક્ષિત કાળમાં અને એજ વિવક્ષિત મ`ડળ પ્રદેશમાં આ આગળ દશ્યમાન ભરતક્ષેત્ર ગત નક્ષત્ર મંડળ પણ (સમાનાર્ મવદ્) ગતિયુક્ત થાય છે. આ રીતે બન્ને આલાપકો ગ્રહ નક્ષત્રના વિષયમાં કહેલ છે અને વ્યાખ્યાત પણ કરેલ છે. હવે ચંદ્ર સૂર્યંના
નક્ષત્રયાગ વિષયને અધિકૃત કરીને થન કરવામાં આવે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૨૬
Go To INDEX