Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાપ્તિકાળના સમયમાં સૂર્યની સાથે પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્તના બાસડિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. મૂલમાં કહ્યું પણ છે– (પુવયુસ બ૩ળસીસ મુદુત્તા રવી વાસણિમાનાં મુદત बासट्ठि भागं च सत्तठिहा छ ता सितालीसं चुणियाभागा सेसा) इति ।
- હવે પાંચમા અભિવર્ધિત સંવત્સરની સમાપ્તિ બાસઠમી પૂર્ણિમાના રામાપ્તિ કાળમાં થાય છે. તેથી અહીં બાસઠ ગુણક હોય છે. ૬૨ તથા પૂર્વવતુ યુવરાશિ (દાફા) છે. તેથી પૂર્વકથનાનુસાર અહીં પણ ગુણાકાર વિગેરે ક્રિયા કરીને અંકન્યાસ કરી લેવા. ચંદ્ર નક્ષત્ર વેગ પરિમાણ તથા સૂર્ય નક્ષત્રણ પરિમાણ મૂળમાં જે કહેલ છે. એજ પ્રમાણે ન્યૂનાધિક વિના કમથી અહીં પણ સમજી લેવા, વધારે લેખ વિરતાર નિરર્થક છે. જેથી પ્રજનનો અભાવ હોવાથી અધિક કહેતા નથી. માસૂ. ૭ના
અગીયારમું પ્રાભૃત સમાપ્ત ૧૧ //
બારહવા પ્રાભૃત
બારમા પ્રાભૃતને પ્રારંભ સંવત્સર કેટલા હોય છે. આ વિષયના સંબંધમાં પહેલાં સૂત્ર કહે છે–(તા જરૂબં સંવછરા) ઇત્યાદિ
ટકાર્થ-અગ્યારમાં પ્રાભૃતમાં યુગ સંવત્સરોના પ્રારંભકાળ વિષે વિચાર જાણીને હવે બારમા આ પ્રાકૃતમાં ( સંવછારૂથ) સંવત્સરો કેટલા હોય છે? આ સંબંધી વિચાર પ્રગટ કરવાના હેતુથી (તા : i સંઘના) આ રીતે સામાન્ય સંવત્સરના સ્વરૂપને જાણવા માટે પહેલાં પ્રશ્ન સૂત્ર કહે છે.-(ત દિ ણં સંવરજીરા વગાઉદઘત્તિ ansm) શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન સંવત્સરના આરંભ વિષયમાં જાણવામાં આવ્યું હવે સંવત્સરોની સંખ્યા જાણવા માટે પ્રશ્ન પૂછું છું કે આપે કેટલા અને કયા નામવાળા વ્યવસરે કહ્યા છે? તે કહે, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તસ્થ વહુ રૂમે વસંવાછરા ઘomત્તા) સંવત્સર સંબંધી વિચાર વિષયમાં આ કથ્યમાન પાંચ નામવાળા પાંચ સંવરે પ્રતિપાદિત કરેલ છે.
હવે એ પાંચ સંવત્સરેના નામ કહે છે-(i =ા-ઇત્તે, રે, મવઢિg) તેના નામ આ પ્રમાણે છે. પદના એક દેશનું કથન કરવાથી પદસમૂહ ગ્રહણ થઈ જાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૬
Go To INDEX